Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મંદિરોમાં ગેર હિન્દુઓના પ્રવેશ પર મદ્રાસ હાઈકોર્ટે લગાવ્યો પ્રતિબંધ

મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે વિશેષ નિર્ણય જાહેર કર્યો, આ કોઈ પિકનિક સ્પોટ નથી, બિન-હિન્દુઓને ધ્વજસ્તંભથી આગળ જવાની મંજૂરી નહીં

dharmendravaghela by dharmendravaghela
2024-01-31 13:45:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું કે, આ કોઈ પિકનિક સ્પોટ નથી અને તમિલનાડુ સરકારને આદેશ આપ્યો છે કે, હિન્દુ ધર્મ અને ધર્માર્થ વ્યવસ્થા વિભાગ તમામ હિન્દુ મંદિરોમાં બોર્ડ લગાવવામાં આવે. આ બોર્ડમાં લખેલું હોવું જોઈએ કે, ‘મંદિરોમાં બિન-હિન્દુઓને ‘કોડિમાર (ધ્વજસ્તંભ)’થી આગળ જવાની મંજૂરી નથી.’ મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું કે, હિન્દુઓને તેમનો ધર્મ માનવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર છે.
હાઈકોર્ટમાં મદુરાઈ પીઠના ન્યાયમૂર્તિ એસ.શ્રીમતીએ ડી.સેંથિલ કુમારની અરજી પર સુનાવણી કરીને આ નિર્ણય જાહેર કર્યો હતો. સેંથિલ કુમારે પ્રતિવાદીઓને અનુરોધ કર્યો હતો કે, અરુલ્મિગુ પલાની ધનદાયુતપાની સ્વામી મંદિર અને તેના અન્ય મંદિરોમાં માત્ર હિન્દુઓને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે. તેમણે તમામ મંદિરોના પ્રવેશ દ્વાર પર આ અંગે બોર્ડ લગાવવાનો આદેશ આપવા માટે અનુરોધ કર્યો હતો. ભગવાન મુરુગન મંદિર દિંડીગુલ જિલ્લાના પલાનીમાં આવેલ છે.
હાઈકોર્ટે આ અરજીનો સ્વીકાર કરીને આદેશ જાહેર કર્યો છે કે, ‘પ્રતિવાદીઓએ મંદિરોના પ્રવેશ દ્વાર, ધ્વજસ્તંભની નજીક અને મંદિરના પ્રમુખ સ્થાન પર બોર્ડ લગાવવાનો આદેશ જાહેર કર્યો છે. આ બોર્ડમાં લખેલું હોવું જોઈએ કે, ‘મંદિરોમાં બિન-હિન્દુઓને ‘કોડિમાર (ધ્વજસ્તંભ)’થી આગળ જવાની મંજૂરી નથી. જો કોઈ બિન-હિન્દુ મંદિરમાં પ્રવેશ કરે તો તે અધિકારીઓએ શપથ પત્ર લેવાનો રહેશે કે, તેઓને આ દેવતામાં વિશ્વાસ છે અને હિન્દુ ધર્મના રીત-રિવાજ તથા મંદિરના રીત-રિવાજનું પાલન કરશે.’

Advertisement
Tags: madras high courtpample is not picnic spot
Previous Post

H-1B Visa માટે હવે અમેરિકા છોડવાની જરૂર નથી

Next Post

ભાવનગરના નરેશભાઈ મકવાણાએ સંગ્રહ કરેલી મહાત્મા ગાંધીજીની ટપાલ ટીકીટોનું પ્રદર્શન

dharmendravaghela

dharmendravaghela

Related News

એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ

September 15, 2026
Next Post
ભાવનગરના નરેશભાઈ મકવાણાએ સંગ્રહ કરેલી મહાત્મા ગાંધીજીની ટપાલ ટીકીટોનું પ્રદર્શન

ભાવનગરના નરેશભાઈ મકવાણાએ સંગ્રહ કરેલી મહાત્મા ગાંધીજીની ટપાલ ટીકીટોનું પ્રદર્શન

તલગાજરડા ચિત્રકૂટ ધામ ખાતે મોરારીબાપુની ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

તલગાજરડા ચિત્રકૂટ ધામ ખાતે મોરારીબાપુની ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.