Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ’ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે

ભારતમાં ૫૫૪ સેન્ટર પર આ પરીક્ષા લેવામાં આવશે.

dharmendravaghela by dharmendravaghela
2024-02-22 11:53:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ-યુજી’ પાંચમી મેએ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે એવી જાહેરાત નેશનલ ટૅસ્ટિંગ એજન્સી (એનટીએ)એ કરી હતી. ‘નીટ’ આપવા માગતા ઉમેદવારો પાસેથી એનટીએને એ જાણ કરતી વિનંતી મળી હતી કે પરીક્ષા અંગેના બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પરીક્ષા આપવા માગતા ઉમેદવારો માટે વિદેશમાં સેન્ટર અંગેનો કોઈ ઉલ્લેખ નહોતો.
આ પરીક્ષા વિદેશના ૧૪ શહેરમાં પણ યોજવામાં આવશે એવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એનટીએના વરિષ્ઠ ડિરેક્ટર સાધના પરાશરે કહ્યું હતું. ૧૨ દેશના ૧૪ શહેરમાં આ પરીક્ષા યોજવામાં આવશે. આ ૧૪ શહેરમાં દુબઈ, અબુધાબી, શારજાહ (યુએઈ), કુવૈત, બૅંગકોક, કોલંબો, દોહા, કાઠમંડુ, કુઆલા લમ્પુર, લાગૉસ, મનામા (બહેરિન), મસ્કત, રિયાધ અને સિંગાપોરનો સમાવેશ થાય છે. ભારતમાં ૫૫૪ સેન્ટર પર આ પરીક્ષા લેવામાં આવશે.

Tags: foreign centerindiaNEET exam
Previous Post

બિહારના નિવૃત IAS ઓફિસર પર તપાસ એજન્સીઓ ત્રાટકી

Next Post

નૈરોબીમાં કચ્છીની હત્યા: મૃતદેહને તેજાબમાં ઓગાળી દીધો

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
નૈરોબીમાં કચ્છીની હત્યા: મૃતદેહને તેજાબમાં ઓગાળી દીધો

નૈરોબીમાં કચ્છીની હત્યા: મૃતદેહને તેજાબમાં ઓગાળી દીધો

‘શહીદોનું બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે’

ઉર્જાવાન મોદી આજે વતન અને વારાણસીના પ્રવાસે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.