Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ- ધોલેરા હાઈવે પર માર્ગ અકસ્માતમાં ત્રણ શખ્સોના ઘટનાસ્થળે મોત

બે ટ્રકોની ધડાકાભેર ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો

dharmendravaghela by dharmendravaghela
2024-02-28 12:21:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમદાવાદ વટામણ ધોલેરા હાઈવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ત્રણ શખ્સોના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા છે બીજી તરફ એક શખ્સને ગંભીર ઈજા પહોંચતા ધંધૂકા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વટામણ હાઈવે પર બે ટ્રકોની સામ સામે ધડાકાભેર ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ ધોલેરા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અકસ્માતે ગુનો દાખલ કરીને તપાસ આગળ વધારી હતી. અકસ્માત સમયે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

Tags: 3 dieahmedabad dholera highwaytruck accident
Previous Post

ડ્રગ્સ કોણે મોકલ્યું હતું? ભારતમાં ક્યાં સપ્લાય કરવાનું હતું?

Next Post

હિંમતનગર હોસ્પિટલમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદના વેજલપુરમાંથી મળી

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
હિંમતનગર હોસ્પિટલમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદના વેજલપુરમાંથી મળી

હિંમતનગર હોસ્પિટલમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદના વેજલપુરમાંથી મળી

ભાવનગરના કુંભારવાડામાં ગત રાત્રીના મારામારી અને વાહનોમાં તોડફોડની ઘટના

ભાવનગરના કુંભારવાડામાં ગત રાત્રીના મારામારી અને વાહનોમાં તોડફોડની ઘટના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.