Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાજલ હિન્દુસ્થાનીની મુશ્કેલીમાં વધારો

મોરબી તાલુકા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2024-04-03 11:34:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મોરબીમાં પાટીદાર સમાજની દીકરીઓ પરના નિવેદનને લઈને કાજલ હિંદુસ્થાની સામે બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. મનોજ પનારાએ કાજલ હિંદુસ્થાની સામે મોરબી તાલુકા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી છે. તો આજે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓની બેઠક મળશે. જેમાં સમાજનાં સંમેલનને લઈને ચર્ચા કરવામાં આવશે.
પાટીદાર સમાજ અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું કે, કાજલ સિગાડા નામની વ્યક્તિએ પાટીદાર સમાજ ઉપર જે પ્રકારના ખોટા આક્ષેપો કર્યા છે. જેઓએ પોતાની ટીઆરપી માટે પાટીદાર સમાજને, પાટીદાર સમાજની દીકરીઓને અને ઉદ્યોગપતિઓને જે રીતે જાહેર સ્ટેજ ઉપરથી બદનામ કર્યા છે. જેના પગલે તેમના વિરૂદ્ધ મોરબી કોર્ટમાં બદનક્ષીનો દાવો રજૂ કર્યો છે તેમજ ક્રિમિનલ દાવો પણ રજૂ કર્યો છે.

Tags: court casekajal hindistaniMorabi
Previous Post

PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે

Next Post

દુનિયાની ધાર્મિક રાજધાની બની ‘અયોધ્યા’: 48 દિવસમાં જ 1 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
દુનિયાની ધાર્મિક રાજધાની બની ‘અયોધ્યા’: 48 દિવસમાં જ 1 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા

દુનિયાની ધાર્મિક રાજધાની બની 'અયોધ્યા': 48 દિવસમાં જ 1 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા

કાશ્મીર મુદ્દે સરદાર પટેલે નહેરુને ચેતવ્યા હતા પરંતુ…- એસ જયશંકર

કાશ્મીર મુદ્દે સરદાર પટેલે નહેરુને ચેતવ્યા હતા પરંતુ…- એસ જયશંકર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.