Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રચારમાં રામ મંદિર અને કરતારપુર કોરીડોર અંગેના વિધાનોમાં મોદીને કલીનચીટ

કોંગ્રેસ મુસ્લિમોને સંપત્તિ વહેંચી દેેશે તે મુદ્દે પંચ તપાસ કરશે

aaspassdaily by aaspassdaily
2024-04-25 12:02:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચૂંટણી પંચે એક મહત્વના ચુકાદામાં ભાજપ માટેના ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે રામ મંદિરના નામે લોકોને મત આપવા ઉપરાંત કરતારપુર સાહેબ કોરીડોરના મુદે શીખોને મતદાનની અપીલ કરી તેને ચૂંટણી પંચે આચારસંહિતાનો ભંગ ગણાવ્યો નથી. પરંતુ મોદી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સામે પ્રશ્ન ઉઠાવીને તેને મુસ્લિમ લીગનો ચૂંટણી ઢંઢેરો અને જે રીતે કોંગ્રેસ પક્ષ અનામતથી લઇ મિલ્કતોમાં મુસ્લિમોને વહેંચી દેશે તે જે વિધાનો કર્યા હતા તે મુદે ચૂંટણી પંચ હવે તપાસ કરશે.
વડાપ્રધાને છેલ્લા બે દિવસમાં તેમના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને નિશાન બનાવ્યું છે રવિવારે કહ્યું હતું કે, કોંગ્રેસ જો સતામાં આવશે તો તે તમારી સંપતિ મુસ્લિમોને વહેંચી દેશે તેમને આ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘના એક સમયના વિધાનોનો હવાલો આપ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, દેશના સંશાધનો પર પહેલો હક અલ્પસંખ્યકોનો છે અને હાલમાં જે રીતે કોંગ્રેસ પક્ષે સંપતિના રીડિસ્ટ્રીબ્યુશનનો મુદો છેડયો છે તેમાં પણ વડાપ્રધાને સભાઓને સંબોધતા કોઇ પાસે બે મકાન હશે. તો એક છીનવાઇ જશે અને મહિલાઓએ સોનાના દાગીનાનો હિસાબ આપવો પડશે અને કોંગ્રેસ પક્ષ મુસ્લિમનો વહેંચી દેશે તેવા કરેલા વિધાનો મુદે હજુ ચૂંટણી પંચમાં ફરિયાદ થઇ રહી છે.
કોંગ્રેસ પક્ષે રાજસ્થાનમાં મોદીએ કરેલા વિધાનોને સાંપ્રદાયિક ભાવના ભડકાવાના તથા પ્રચારમાં ધર્મનો ઉપયોગ કરવાની કરેલી અરજી પર ચૂંટણી પંચ નિર્ણય લેશે તથા ખાસ એક ધાર્મિક સમુદાયને ટાર્ગેટ કરવાનો વડાપ્રધાને પ્રયત્ન કર્યો છે તે અંગે પણ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાઇ છે.

Previous Post

બિહારમાં JDU નેતાની ગોળી મારી હત્યા

Next Post

જ્ઞાનવાપી મસ્જીદ પર ફેંસલો આપનાર જજને ધમકી

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકાના ટેક્સાસમાં 10 ઇંચ વરસાદ,13નાં મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસમાં 10 ઇંચ વરસાદ,13નાં મોત

July 5, 2025
PM મોદી પહોંચ્યા આર્જેન્ટિના, પ્રમુખ મિલેઇ સાથે કરશે બેઠક
આંતરરાષ્ટ્રીય

PM મોદી પહોંચ્યા આર્જેન્ટિના, પ્રમુખ મિલેઇ સાથે કરશે બેઠક

July 5, 2025
દેશભરમાં વક્ફના સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે
તાજા સમાચાર

દેશભરમાં વક્ફના સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે

July 5, 2025
Next Post
જ્ઞાનવાપી મસ્જીદ પર ફેંસલો આપનાર જજને ધમકી

જ્ઞાનવાપી મસ્જીદ પર ફેંસલો આપનાર જજને ધમકી

જેસરમાં મારામારીમાં ઇજા પામેલ વીરપુર ગામના યુવકનું સારવાર દરમ્યાન મોત

જેસરમાં મારામારીમાં ઇજા પામેલ વીરપુર ગામના યુવકનું સારવાર દરમ્યાન મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.