Monday, June 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નસીબ જ ખરાબછે, મત આપી ન શક્યા

સુરતના 17 લાખથી વધુ મતદારોમાં નારાજગી

dharmendravaghela by dharmendravaghela
2024-05-08 13:28:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

લોકસભાની સુરત બેઠક બિનહરીફ જાહેર થતાં શહેરની સુરત પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, કતારગામ, વરાછા અને કરંજ વિધાનસભા બેઠકના વિસ્તારોમાં મંગળવારે ચૂંટણી થઈ ન હતી. આવા 17 લાખથી વધુ મતદારો માટે મંગળવાર જાણે અમંગળ સાબિત થયો હતો. એક તરફ મતદારોમાં નારાજગી જોવા મળી હતી ત્યારે પહેલીવાર મતદાન કરનારા યુવાઓ મત નહીં આપી શકતાં ઘણાએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવી પોસ્ટ મૂકી હતી કે, ‘નસીબ જ ખરાબછે, મત આપી ન શક્યા’. આ પૈકી ઘણા મતદારોનું કહેવું હતું કે, ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતપોતાનો ખેલ પાડી દીધો ને મતદારો જોતા જ રહી ગયા.
સુરત લોકસભા બેઠક બિનહરિફ થઈ જતા ભાજપના મુકેશ દલાલ, પૂર્વ સાંસદ દર્શના જરદોષ, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, શહેર પ્રમુખ નિરંજન ઝાઝમેરા સહિત દસથી વધુ નેતાઓ મતદાન કરી શકયા ન હતા. બીજી તરફ, કોંગ્રેસે જેમણે ટિકિટ આપી હતી અને ઉમેદવારી પત્ર રદ થવાના કારણે ચૂંટણી રદ થઈ હતી તે નીલેશ કુંભાણીનુ મતક્ષેત્ર બારડોલી લોકસભા બેઠકમાં આવે છે. મતદાનના દિવસે પણ કુંભાણી મત આપવા આવ્યા ન હતા. જે દિવસથી ફોર્મ રદ થયુ તે દિવસથી તેઓ સુરત છોડી પલાયન થઈ ગયા છે.

Tags: suratvoter naraj
Previous Post

ભાલના માઢીયા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં તળાજાના પિપરલાના યુવકનું મોત

Next Post

આખા દિવસમાં દોડાવવામાં આવે છે 96 એસી લોકલ

dharmendravaghela

dharmendravaghela

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
આખા દિવસમાં દોડાવવામાં આવે છે 96 એસી લોકલ

આખા દિવસમાં દોડાવવામાં આવે છે 96 એસી લોકલ

ઘોઘા નજીક આવેલ શેર અલીશાહની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી

ઘોઘા નજીક આવેલ શેર અલીશાહની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.