Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઝારખંડના પલામુમાં બ્લાસ્ટમાં ત્રણ સગીર સહિત ચારના મોત

ભંગારની દુકાનમાં બંધ ટિફિન સ્કેલ પરથી પડી જતાં વિસ્ફોટ

dharmendravaghela by dharmendravaghela
2024-05-13 11:43:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજ્યની રાજધાની રાંચીથી લગભગ 190 કિમી દૂર મનાતુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભંગારના વેપારી પર વિસ્ફોટ થયો હતો. પલામુ સહિત ચાર બેઠકો પર લોકસભા ચૂંટણીની પૂર્વસંધ્યાએ આ ઘટના બની હતી.
પલામુના પોલીસ અધિક્ષક જણાવ્યું કે “આ ઘટનામાં ત્રણ સગીર સહિત ચાર લોકોનાં મોત થયાં છે” તેમણે કહ્યું કે, અમે બોમ્બ વિસ્ફોટની શક્યતા સહિત દરેક એંગલથી ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. મળતી માહિતી મુજબ, મોટુ મિયાંની ભંગારની દુકાન છે. ગામ લોકોએ જણાવ્યું કે મોટુ મિયાં ભંગાર તોડી રહ્યો હતો. આ દરમિયાન વિસ્ફોટ થયો હતો. સવારે ભંગાર ખરીદવા માટે વિસ્તારમાં ગયા હતા. બંધ ટિફિન સ્કેલ પરથી પડી જતાં વિસ્ફોટ થયો હતો.
પલામુમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મોટુ મિયાં, તેમનો બાળક, હઝરત અંસારી અને ચરકુ અંસારીના સગીર બાળકો મૃત્યુ પામ્યા હતા. ત્રણ સગીર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને વધુ સારી સારવાર માટે એમએમસીએચ મેદિનીનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. અહી અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags: 4 die in blastpalanuzarkhand
Previous Post

ચૂંટણી અધિકારીએ ખડગેના હેલિકૉપ્ટરની તપાસ કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા

Next Post

અદાણી-અંબાણી પૈસા આપતા નથી એટલે જ કોંગ્રેસના નેતાઓ તેમની વિરુદ્ધ બોલે છે – અધીર રંજન ચૌધરી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અદાણી-અંબાણી પૈસા આપતા નથી એટલે જ કોંગ્રેસના નેતાઓ તેમની વિરુદ્ધ બોલે છે – અધીર રંજન ચૌધરી

અદાણી-અંબાણી પૈસા આપતા નથી એટલે જ કોંગ્રેસના નેતાઓ તેમની વિરુદ્ધ બોલે છે - અધીર રંજન ચૌધરી

બિહારમાં વીજળી પડતા 11ના મોત : MP-છત્તીસગઢમાં કરા સાથે વરસાદનું એલર્ટ

બિહારમાં વીજળી પડતા 11ના મોત : MP-છત્તીસગઢમાં કરા સાથે વરસાદનું એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.