Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચાર ધામ યાત્રામાં 52 શ્રદ્ધાળુઓના મોત : 9 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન

ભીડ વ્યવસ્થાપન માટે જરૂર પડશે ત્યારે જ NDRF અને ITBPની મદદ લેવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2024-05-25 11:19:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ચાર ધામના દ્વાર ખુલ્યા ત્યારથી 23 મે 2024 સુધીમાં કુલ 9,67,302 ભક્તો ચાર ધામના દર્શન કરી ચુક્યા છે. અત્યાર સુધીમાં ચારધામ યાત્રા માટે આવેલા 52 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ચારધામ યાત્રા ચાલુ છે, ગયા વર્ષોની સરખામણીમાં રેકોર્ડબ્રેક સંખ્યામાં ભક્તો પહાડોમાં સ્થિત ચારેય ધામોની યાત્રા કરી રહ્યા છે. ભીડના કારણે વ્યવસ્થામાં પણ સમસ્યા આવી રહી છે, ત્યારે સામે આવ્યું છે કે ચારધામ યાત્રામાં અત્યારે સુધીમાં 52 લોકોના મોત થઈ ચુક્યા છે. ગઢવાલ કમિશનરે આ માહિતી આપી છે.
ચારધામ યાત્રા માટે એક અઠવાડિયાથી રોકાયેલા લોકોને યાત્રા પર મોકલવામાં આવી રહ્યા છે. હાલ ચારેય ધામોમાં યાત્રા સુચારૂ રીતે ચાલી રહી છે. યાત્રા વ્યવસ્થા સુધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રોકાવાની જગ્યાઓ પર વિશેષ સેક્ટર મેજિસ્ટ્રેટ તૈનાત કરવા સૂચના આપવામાં આવી છે. સેક્ટર મેજિસ્ટ્રેટ દર બે કલાકે સ્વચ્છતા વ્યવસ્થાનો રિપોર્ટ મોકલશે.
ગઢવાલ કમિશનરે જણાવ્યું કે 10 મે 2024ના રોજ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા અને 12 મેના રોજ બદ્રીનાથના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા. ત્યારથી 23 મે 2024 સુધીમાં કુલ 9,67,302 ભક્તો ચાર ધામના દર્શન કરી ચુક્યા છે. 1,79,932 શ્રદ્ધાળુઓએ યમુનોત્રી ધામ, 1,66,191 ગંગોત્રી ધામમાં, 4,24,242 કેદારનાથના અને 1,96,937 શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ધામના દર્શન કર્યા છે. અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે પ્રથમ પખવાડિયામાં ભક્તોની સંખ્યા લગભગ બમણી છે. ગઢવાલ કમિશનરે કહ્યું કે ચારધામ યાત્રામાં ભીડ વ્યવસ્થાપન માટે જરૂર પડશે ત્યારે જ NDRF અને ITBPની મદદ લેવામાં આવશે.

Previous Post

સાત રાજ્યોમાં પાંચ દિવસ હીટવેવનું એલર્ટ

Next Post

ગરમીમાં મળશે આશિંક રાહત : તાપમાન એક ડિગ્રી ઘટે તેવી શક્યતા

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
મેચ દરમિયાન 41 ક્રિકેટ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા

ગરમીમાં મળશે આશિંક રાહત : તાપમાન એક ડિગ્રી ઘટે તેવી શક્યતા

પાકિસ્તાનમાં ચૂંટણી- મતદાન શરૂ, કાલે પરિણામ

8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.