Thursday, August 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના ઠાગાઠૈયા પર લગામ

વીમા કંપનીઓએ 1 કલાકમાં કેશલેસ ટ્રીટમેન્ટ અને 3 કલાકમાં ડિસ્ચાર્જ મંજૂરી અંગે નિર્ણય લેવાનો રહેશે

aaspassdaily by aaspassdaily
2024-05-30 09:43:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

IRDA એ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીને લઈને ઘણા મોટા ફેરફારો કર્યા છે. તેમણે પોતાના 55 પરિપત્રો પાછા ખેંચતા માસ્ટર સર્ક્યુલર બહાર પાડ્યો છે. આમાં તમામ નિયમોને એક જગ્યાએ લાવવામાં આવ્યા છે. ઈન્સ્યોરન્સ સેક્ટર રેગ્યુલેટર IRDAI એ હેલ્થ ઈન્સ્યોરન્સને સરળ બનાવવા માટે નિર્ણય લીધો છે. ગ્રાહકોને મોટી રાહત આપતા IRDAએ વીમા કંપનીઓને સૂચના આપી છે કે તેમણે 1 કલાકની અંદર કેશલેસ સારવાર અંગે નિર્ણય લેવો પડશે. ઉપરાંત, વીમા કંપનીઓએ ડિસ્ચાર્જની વિનંતી પ્રાપ્ત કર્યાના 3 કલાકની અંદર મંજૂરી અંગે નિર્ણય લેવાનો રહેશે.
આમાં સૌથી મોટો ફેરફાર ક્લેમ પ્રક્રિયાને લઈને કરવામાં આવ્યો છે. માસ્ટર સર્ક્યુલર મુજબ, કોઈ પણ સંજોગોમાં પોલિસી ધારકને ડિસ્ચાર્જ માટે હોસ્પિટલમાં રાહ જોવી જોઈએ નહીં. કોઈ પણ સંજોગોમાં કંપનીઓએ 3 કલાકની અંદર મંજૂરી આપવી પડશે. જો આનાથી વધુ વિલંબ થશે તો વધારાનો ખર્ચ વીમા કંપનીએ ચૂકવવો પડશે.

Previous Post

હીટવેવથી બિહારમાં 8 લોકોના મોત

Next Post

ભાવનગરમાં સુભાષનગર પુલ પાસેથી દબાણો હટાવી માલ સામાન જપ્ત કરવામાં આવ્યો

aaspassdaily

aaspassdaily

Related News

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટે લેતા અંબાજી જતા બે પદયાત્રીઓના મોત
તાજા સમાચાર

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અજાણ્યા વાહને અડફેટે લેતા અંબાજી જતા બે પદયાત્રીઓના મોત

August 27, 2025
મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા
તાજા સમાચાર

મુંબઈ ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા

August 27, 2025
ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો ફિજીના PMનો સાથ : તમે એટલા શક્તિશાળી છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો: સિટિવેની લિગામમાદા રાબુકા
તાજા સમાચાર

ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો ફિજીના PMનો સાથ : તમે એટલા શક્તિશાળી છો કે આ મુશ્કેલીઓનો સામનો કરી શકશો: સિટિવેની લિગામમાદા રાબુકા

August 27, 2025
Next Post
ભાવનગરમાં સુભાષનગર પુલ પાસેથી દબાણો હટાવી માલ સામાન જપ્ત કરવામાં આવ્યો

ભાવનગરમાં સુભાષનગર પુલ પાસેથી દબાણો હટાવી માલ સામાન જપ્ત કરવામાં આવ્યો

ભાવનગરની સીટી મામલતદાર કચેરી ખાતે વિવિધ દાખલાઓ કઢાવવા અરજદારોની ભીડ

ભાવનગરની સીટી મામલતદાર કચેરી ખાતે વિવિધ દાખલાઓ કઢાવવા અરજદારોની ભીડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.