Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગંગોત્રી નેશનલ હાઇવે પર મોટરસાઇકલ ખીણમાં ખાબકતા સુરતના યુવકનું મોત

પોલીસ ઘટના સ્થળે પહોંચી મીત કાછડીયાના મૃતદેહને બહાર કાઢ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-06-25 11:43:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગંગના પાસે મોટરસાઇકલ ખાઈમાં પડી જતા સુરતના મીત કાછડીયા નામના યુવકનું મોત થયું છે. આ ઘટના અંગે માહિતી મળતા પોલીસ અને SDRF ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પોલીસ અને એસડીઆરએફની ટીમે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલ લવાયો હતો. સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ કરાતાં પરિવારજન શોકગ્રસ્ત બન્યા છે.
મળતી માહિતી અનુસાર, ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગંગના પાસે સોમવારે એક મોટરસાઇકલ ઊંડી ખીણમાં પડી જતાં તેના પર સવાર બે યાત્રાળુઓના મોત થયા હતા. પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે બંને યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બે મૃતકોમાં એક વ્યક્તિ ગુજરાતના સુરતનો હતો. બીજો વ્યક્તિ મધ્યપ્રદેશનો રહેવાસી હતી. આ બંને બાઈક પર સવાર થઈને ગંગોત્રી ધામ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. ટુ-વ્હીલર રોડ પરથી 150 મીટર નીચે પડી ગયું હતું અને ભાગીરથી નદીના કિનારે પડ્યું હતું.

Tags: bike accidentgangotri national highwaysurat's yuvak dieUttarakhand
Previous Post

દેશભરમાં જપ્ત કરાયેલા ડ્રગ્સના કુલ મૂલ્યમાંથી 30% 1187 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું

Next Post

છૂટાછેડામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
છૂટાછેડામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ

છૂટાછેડામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ

દિલ્‍હીમાં ઇન્‍વર્ટરમાં આગ લાગતા એક જ પરિવારના ચારના મોત

દિલ્‍હીમાં ઇન્‍વર્ટરમાં આગ લાગતા એક જ પરિવારના ચારના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.