Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહુલ ગાંધી મણિપુર-આસામના પ્રવાસે

પૂર-હિંસા પ્રભાવિત લોકો અને રાજ્યપાલને મળશે

dharmendravaghela by dharmendravaghela
2024-07-08 12:54:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે એટલે કે, 8 જુલાઈએ મણિપુર અને આસામના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ દરમિયાન તેઓ બંને રાજ્યોના અલગ-અલગ જિલ્લામાં હિંસા અને પૂરથી પ્રભાવિત લોકોને મળશે. મણિપુર કોંગ્રેસના પ્રમુખ કે. મેઘચંદ્રના જણાવ્યા અનુસાર રાહુલ પહેલા દિલ્હીથી સિલચર અને ત્યાંથી જીરીબામ જિલ્લામાં જશે.
મે 2023માં હિંસા શરૂ થયા બાદ રાહુલની મણિપુરની આ ત્રીજી મુલાકાત હશે. આ પહેલા રાહુલે જાન્યુઆરી 2024માં મણિપુરના થોબલથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી. અહેવાલો અનુસાર રાહુલ ગાંધી મોઇરાંગ અને ચુરાચંદપુરમાં બનેલા રાહત શિબિરોની મુલાકાત લેશે. તેઓ અહીં પીડિતોને મળશે અને તેમની ખબર-અંતર પૂછશે. પ્રદેશ કોંગ્રેસ અનુસાર, રાહુલ રાજ્યના કેટલાક અન્ય જિલ્લાઓની પણ મુલાકાત લઈ શકે છે અને હિંસા પ્રભાવિત પરિવારોને મળી શકે છે. આસામ પ્રવાસ દરમિયાન રાહુલ કચર જિલ્લાના સિલચરમાં કુંભીગ્રામ એરપોર્ટ પર રોકાશે. અહીંથી તે લખીપુરમાં પૂર રાહત શિબિરમાં જશે અને ત્યાં આશ્રય લઈ રહેલા લોકો સાથે વાત કરશે. આ શિબિર એ માર્ગ પર છે જ્યાંથી રાહુલ ગાંધી મણિપુરના જીરીબામ જિલ્લામાં પહોંચશે.

Tags: aasam visitmanipurRahul Gandhi
Previous Post

પિતાએ ૧૫ દિવસની દીકરીને જીવતી દાટી

Next Post

કોલકાતા પોલીસ કમિશનર- DCP સામે ગૃહ મંત્રાલયની કાર્યવાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
કોલકાતા પોલીસ કમિશનર- DCP સામે ગૃહ મંત્રાલયની કાર્યવાહી

કોલકાતા પોલીસ કમિશનર- DCP સામે ગૃહ મંત્રાલયની કાર્યવાહી

ભાવનગરના ખેડૂતવાસમાં આવેલ મકાનમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

ભાવનગરના ખેડૂતવાસમાં આવેલ મકાનમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.