Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તો તેને છોડશો નહીં

ગૃહમંત્રી સંઘવી લવજેહાદ સામે આકરાપાણીએ

dharmendravaghela by dharmendravaghela
2024-07-20 12:02:16
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે હતા. સંઘવીએ લવ જેહાદ મામલે આકરા પ્રહારો કર્યા હતા. કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તો તેને છોડશો નહીં, કોઈ સુરેશ પણ સલીમ બનીને પ્રેમ કરશે તો તેને ન છોડવા માટે પોલીસ અને લોકોને જણાવ્યું હતું.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડોદરા શહેરના કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો સાથેની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે લવજેહાદ સહિતના મુદ્દે વાત કરી હતી. લવ જેહાદની ઘટનાઓ અંગે તેઓએ જણાવ્યું હતું કે, તમને આ પ્રકારની માહિતી મળે તો તુરંત પોલીસનો સંપર્ક કરજો, આપણે દીકરીની સાથે સાથે પરિવારને પણ બચાવવાની કામગીરી કરવાની છે. પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતા આપણે રોકવાનો છે અને લોકોના જીવન બરબાદ થતાં રોકવાની કામગીરી આપણે સૌ એ મળીને કરવાની છે.
કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તો તેને છોડશો નહીં, કોઈ સુરેશ પણ સલીમ બનીને પ્રેમ કરશે તો તેને પણ છોડશો નહીં, પણ પ્રેમના શબ્દને બદનામ નહીં થવા દઈએ. ગુજરાત પોલીસ અને નાગરિકો સાથે મળીને આ કરવાનું છે.

Tags: gujaratharsh sanghvi about love jehad
Previous Post

ભારે વરસાદના કારણે ગુજરાતમાં 41 રસ્તાઓ બંધ

Next Post

નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી પાટીલ યથાવત્?

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
બૈરા સામે મારૂં તો શું નીતિન કાકાનું ય કંઇ ઉપજતું નથી

નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી પાટીલ યથાવત્?

ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, દાહોદમાં બે માસુમના સારવાર દરમિયાન મોત

ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, દાહોદમાં બે માસુમના સારવાર દરમિયાન મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.