Friday, December 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હરિદ્વારની શાળાઓમાં 7 દિવસનું વેકેશન જાહેર

કાવડયાત્રા શરૂ થતા થનારી ભીડને જોઇને લેવાયો નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2024-07-24 11:52:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હરિદ્વારમાં હાલમાં ચાલી રહેલી કાવડયાત્રાને પગલે કલેક્ટર દ્વારા 27 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. હરિદ્વાર ખાતે લાખો કાવડીયા માતા ગંગાનું પાણી ભરવા માટે આવવાના હોવાના કારણે કોઇ ભાગદોડ કે દુર્ઘટના ટાળવા માટે કલેક્ટર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારથી કાવડયાત્રાની શરૂઆત થઇ ચુકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાવડયાત્રાની શરૂઆત થતાની સાથે જ કાવડીયાઓ પાણી ભરવા માટે હરિદ્વાર ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. આ કાંવડયાત્રામા કાવડીયાઓ પાણીથી ભરેલા પાત્ર વાંસ સાથે બાંધીને લઇ જાય છે. તેઓ આ કાવડ ક્યાંય પણ જમીનને સ્પર્શવા દેતા નથી. પોતાના ખભા અથવા તો કોઇ દંડા પર આ કાવડને ટેકવી રાખતા હોય છે.
કાવડયાત્રીઓને ધ્યાને રાખીને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ ધીરજ સિંહ ગરબિયાલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસંધાને આગામી 27 તારીખથી 2 ઓગસ્ટ સુધી તમામ સરકારી, ખાનગી શાળાઓ તથા આંગણવાડીઓ બંધ રહેશે. ધોરણ 1થી 12 ના તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે કાવડયાત્રા અનેક કારણોથી વિવાદમાં રહી છે. મુજફ્ફરપુરમાં તમામ દુકાનદારો અને રેસ્ટોરન્ટ માલિકોના નામની જાહેરાત કરવાથી માંડીને અનેક મામલે ઉત્તરપ્રદેશ સરકાર ખુબ જ વિવાદમાં રહી છે.

Tags: haridwarkawad yatraschool vacation
Previous Post

ભારત કંઇક મોટું કરવા જઇ રહ્યું છે? ઓડિસાના બાલાસોરમાં સરકારે 10 હજારથી વધુ લોકોને ખસેડી લીધા

Next Post

નેપાળમાં પ્લેન ક્રેશ, 5નાં મોત: ફ્લાઇટમાં 19 લોકો હતા

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયન રાષ્ટ્રપતિ પુતિન આજે સાંજે દિલ્હી પહોંચશે, 23મી ભારત-રશિયા એન્યુઅલ સમિટમાં ભાગ લેશે
આંતરરાષ્ટ્રીય

રશિયન રાષ્ટ્રપતિ પુતિન આજે સાંજે દિલ્હી પહોંચશે, 23મી ભારત-રશિયા એન્યુઅલ સમિટમાં ભાગ લેશે

December 4, 2025
પાકિસ્તાન માટે જાસૂસી કરતી મહિલા સહિત બે ઝડપાયા
તાજા સમાચાર

પાકિસ્તાન માટે જાસૂસી કરતી મહિલા સહિત બે ઝડપાયા

December 4, 2025
હરિયાણા : પોતાના બાળક કરતાં વધુ દેખાવડા લાગતાં 4 બાળકોની મહિલાએ કરી હત્યા
તાજા સમાચાર

હરિયાણા : પોતાના બાળક કરતાં વધુ દેખાવડા લાગતાં 4 બાળકોની મહિલાએ કરી હત્યા

December 4, 2025
Next Post
નેપાળમાં પ્લેન ક્રેશ, 5નાં મોત: ફ્લાઇટમાં 19 લોકો હતા

નેપાળમાં પ્લેન ક્રેશ, 5નાં મોત: ફ્લાઇટમાં 19 લોકો હતા

પેરિસ પેરાલિમ્પિક પહેલાં ભારતને મોટો ઝટકો

પેરિસ પેરાલિમ્પિક પહેલાં ભારતને મોટો ઝટકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.