Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષની 18 અરજી પર એકસાથે સુનાવણી

હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મુસ્લિમ પક્ષની વાંધા અરજી ફગાવી દીધી

dharmendravaghela by dharmendravaghela
2024-08-02 11:49:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની વાંધા અરજી ફગાવી દીધી હતી. અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે આ નિર્ણય સંભળાવ્યો. હાઈકોર્ટે કહ્યું હતું કે હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી 18 અરજી પર એકસાથે સુનાવણી કરવામાં આવશે. જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો છે. હિન્દુ પક્ષ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાહી ઇદગાહનો અઢી એકર વિસ્તાર મસ્જિદ નથી. એ કૃષ્ણ મંદિરનું ગર્ભગૃહ છે.
એ જ સમયે મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે મસ્જિદ માટે જગ્યા 1968માં થયેલા કરાર હેઠળ આપવામાં આવી હતી. 60 વર્ષ પછીના કરારને ખોટો કહેવો યોગ્ય નથી. હિન્દુ પક્ષની અરજીઓ સાંભળવા યોગ્ય નથી. જોકે હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મુસ્લિમ પક્ષની આ દલીલ સ્વીકારી ન હતી. હવે હિન્દુ પક્ષની 18 અરજી પર એકસાથે સુનાવણી થશે.

હિંદુ પક્ષ એડવોકેટ કમિશન સર્વે માટે સુપ્રીમ કોર્ટમાં જશે
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું- પહેલી અરજી 25 સપ્ટેમ્બર 2020ના રોજ દાખલ કરવામાં આવી હતી. 4 મહિના સુધી સુનાવણી ચાલી. આજે હાઈકોર્ટે 18 અરજીને સુનાવણી લાયક ગણી હતી. હવે આ કેસમાં ટ્રાયલ ચાલશે. અમને પુરાવા રજૂ કરવાની તક મળશે. સુપ્રીમ કોર્ટે એડવોકેટ કમિશનના સર્વે માટે અલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બહુ જલદી અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. વકીલો શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં ઇદગાહના સ્ટે અને કમિશન સર્વેક્ષણને પુનઃસ્થાપિત કરવાની માગ કરશે.

Tags: ahlabad high courtkrushna janmbhoomi case
Previous Post

મૃત્યુનોંધ 01-08-24

Next Post

લખનઉમાં યુવતી સાથે ગેરવર્તન : સીએમ યોગીએ 2 IPSને દૂર કર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
લખનઉમાં યુવતી સાથે ગેરવર્તન : સીએમ યોગીએ 2 IPSને દૂર કર્યા

લખનઉમાં યુવતી સાથે ગેરવર્તન : સીએમ યોગીએ 2 IPSને દૂર કર્યા

પૂજા ખેડકરના આગોતરા જામીન નામંજૂર

પૂજા ખેડકરના આગોતરા જામીન નામંજૂર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.