Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મેઘરાજાએ ચાર જ દિવસમાં 28 નો લીધો ભોગ : 13નું ડૂબી જવાથી મોત

dharmendravaghela by dharmendravaghela
2024-08-29 11:37:41
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સતત વરસી રહેલાં અનરાધાર વરસાદે ગુજરાતને તરબોળ કરી દીધું છે. એટલું જ નહીં, અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જી દીધો છે. વરસાદે માત્ર ચાર જ દિવસમાં 28 લોકોનો ભોગ લીધો છે.
ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડેમો, તળાવો ઉપરાંત નદીઓ પણ ઓવરફ્લો થઈ છે. રાજ્ય સરકારના આદેશને પગલે આ સ્થળો પર ન જવા સૂચના આપવામાં આવી છે. નદીકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં છેલ્લાં 4 દિવસમાં પાણીમાં ડુબી જવાથી 13 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે મકાન અને દિવાલ પડવાથી 13 લોકોના મોત નીપજ્યા છે. આ ઉપરાંત વૃક્ષ પડવાથી બે લોકોના મોત નીપજ્યા છે.
રાજ્યના હળવદ, બોરસદ, તારાપુર, લીમખેડા, ધ્રાગંધ્રા, આહવા, હાલોલ, ધોળકા, મણિનગરમાં પાણીમાં ડૂબી જવાની ઘટના બની છે. મહુધા, લુણાવાડા, સાણંદ, ખંભાતમાં મકાન અને દિવાલ પડતાં મૃત્યુ થયા હોવાની ઘટના બનવા પામી છે. ભાણવડ અને પેટલાદમાં વૃક્ષ પડવાથી બેના મોત નીપજ્યા છે.

Tags: 28diegujaratheavy rain
Previous Post

અમરેલી: કારને અકસ્માત નડતાં આગ લાગી : બે યુવાનો જીવતા ભડથું

Next Post

તારાજીનું તાંડવ: હવે ખમૈયા કરો મેઘરાજ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
તારાજીનું તાંડવ: હવે ખમૈયા કરો મેઘરાજ

તારાજીનું તાંડવ: હવે ખમૈયા કરો મેઘરાજ

દીકરીઓની લગ્નની વય ન્યુનતમ 21 વર્ષ કરનાર હિમાચલ પ્રથમ રાજય

દીકરીઓની લગ્નની વય ન્યુનતમ 21 વર્ષ કરનાર હિમાચલ પ્રથમ રાજય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.