Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

16 સપ્ટેમ્બરે અમદાવાદ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

17 સપ્ટેમ્બરે નવી CP કચેરીનું ઉદ્ધાટન અને ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સમિટમાં હાજર રહી શકે

dharmendravaghela by dharmendravaghela
2024-08-31 11:56:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત આવવાના છે. 17મી સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ છે. તેઓ ગુજરાતના કાર્યક્રમમાં હાજર રહેવાના છે. જેમાં ગાંધીનગર ખાતે યોજાનારી ગ્રીન એનર્જી સમિટ માટે તેઓ ભાગ લેશે. 16મી સપ્ટેમ્બર સાંજે તેઓ અમદાવાદ આવી જાય તેવી વિગતો સામે આવી રહી છે. ત્યારબાદ તેઓ 17મી સપ્ટેમ્બરે સમિટમાં ભાગ લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે. આ માટે કેટલીક તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમ સામેલ હોવાની વિગત જાણવા મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે ગુજરાતમાં આવવા હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. 16મી સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે તેઓ ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. એટલું જ નહીં તેમના જન્મદિવસે એવો બીજા કેટલાક કાર્યક્રમો પણ સામેલ થાય તેવી વાત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીનું લોકાર્પણ તે દિવસે જ કરવામાં આવે તેવું પણ વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બર રાતે અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બર મોડીરાતે તેઓ પરત ફરશે તેવું જાણવા મળી રહ્યું છે.

Tags: gujaratmodi
Previous Post

સુરત : તાપી નદીમાં વોટર મેટ્રો દોડાવવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયો

Next Post

આખરે ભાજપના થયા ચંપાઈ સોરેન

dharmendravaghela

dharmendravaghela

Related News

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
ભોપાલ ગેસ કરૂણાંતિકા પ્રકરણનો આવ્યો અંત
તાજા સમાચાર

ભોપાલ ગેસ કરૂણાંતિકા પ્રકરણનો આવ્યો અંત

July 1, 2025
ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર 500 બિલિયન ડોલર લઈ જવાનું લક્ષ્ય
આંતરરાષ્ટ્રીય

ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર 500 બિલિયન ડોલર લઈ જવાનું લક્ષ્ય

July 1, 2025
Next Post
આખરે ભાજપના થયા ચંપાઈ સોરેન

આખરે ભાજપના થયા ચંપાઈ સોરેન

મનીષ નરવાલે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં જીત્યો સિલ્વર મેડલ

મનીષ નરવાલે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં જીત્યો સિલ્વર મેડલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.