Monday, September 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુજલામ સુફલામ યોજના : રાજ્યમાં 6 વર્ષમાં જળસંગ્રહ ક્ષમતા 11914 મિલિયન ઘન ફૂટ વધી

કચ્છનાં જળાશયોની કુલ ક્ષમતાથી વધુ : 37 હજાર તળાવ ઊંડા કરાયાં, 24 હજાર ચેકડેમમાં ડિસીલ્ટિંગનાં કામ થયાં

dharmendravaghela by dharmendravaghela
2024-10-04 11:37:30
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં સારા વરસાદ અને જળસંચય-જળસંગ્રહના કામોથી જળસંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 2018થી રાજ્યમાં સુજલામ સુફલામ જળઅભિયાન હેઠળ કરાયેલા કામોથી 6 વર્ષમાં જળસંગ્રહ ક્ષમતામાં 11914 મિલિયન ઘન ફૂટનો વધારો થયો છે. આ પાણીનો જથ્થો કચ્છમાં આવેલા જળાશયોની કુલ ક્ષમતાથી વધુ છે. કચ્છના કુલ 20 જળાશયોની સંગ્રહ ક્ષમતા 11485 મિલિયન ઘન ફૂટ છે. 6 વર્ષમાં અંદાજે 37 હજાર તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. 24 હજારથી વધુ ચેકડેમમાં ડિસીલ્ટીંગના કામ થયા છે તો 6 હજારથી વધુ ચેકડેમની મરામત કરાઇ છે. અંદાજે એક લાખથી પણ વધુ વિવિધ કામોથી 200 લાખ માનવ દિન રોજગારી ઉભી થઇ છે. જળસંગ્રહમાં થયેલા વધારાના કારણે ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. તળાવો, ચેકડેમ ઊંડા કરવા, નદી કાંપ સફાઇની ખોદાણથી નીકળતી માટી વિનામૂલ્યે ખેડૂતોને આપવામાં આવતી હોવાથી લાખો હેકટર જમીન નવસાધ્ય પણ થઇ છે.

Tags: gujaratsujalam sufalam yojana
Previous Post

આણંદમાં ગરબા ગ્રાઉન્ડમાં મોટી દુર્ઘટના સહેજમાં અટકી:

Next Post

છત્તીસગઢમાં SBIની નકલી શાખા ખૂલી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

September 15, 2025
અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત
તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

September 15, 2025
દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત
તાજા સમાચાર

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

September 15, 2025
Next Post
છત્તીસગઢમાં SBIની નકલી શાખા ખૂલી

છત્તીસગઢમાં SBIની નકલી શાખા ખૂલી

અયોધ્યામાં રામ મંદિરના શિખરનું નિર્માણ શરૂ : મંદિરની કુલ ઊંચાઈ 161 ફૂટ થશે

અયોધ્યામાં રામ મંદિરના શિખરનું નિર્માણ શરૂ : મંદિરની કુલ ઊંચાઈ 161 ફૂટ થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.