Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્રમાં ભાજપ 170 બેઠકો પર લડી શકે છે ચૂંટણી

CM ઉમેદવાર મુદ્દે NDA શિંદેને આપી શકે છે ઝટકો

dharmendravaghela by dharmendravaghela
2024-10-04 12:05:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ભાજપ-NDAએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. શિવસેના, એનસીપી સાથે શેરિંગ તેમજ નેતૃત્વ અંગે પણ લગભગ નિર્ણયો લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના નેતૃત્વમાં એનડી ઘટક સાથીદળો સાથે ચૂંટણીમાં ઉતરશે. જો કે શિવસેના એ બાબત પર જોર લગાવી રહી છે કે મહારાષ્ટ્રમાં NDA હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્ત્વમાં ચૂંટણી લડે. જેથી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના તેમના મતોને નુકસાન ના પહોંચાડી શકે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ નથી, પરંતુ ભાજપે ઉમેદવારોની પસંદગીનું કામ આરંભી દીધું છે. મહારાષ્ટ્રમાં NDAમાં સીટોની વહેંચણી મુદ્દે વ્યાપક સર્વસંમતિ સધાઈ છે. 288 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ લગભગ 170 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે શિવસેના (શિંદે જૂથ) લગભગ 80 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે અજિત પવારની આગેવાની હેઠળની NCPને લગભગ 40 બેઠકો મળવાની સંભાવના છે. જો કે, વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા મુદ્દે ભાજપની મુખ્ય સહયોગી શિવસેના ઈચ્છે છે કે એનડીએ વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેના ચહેરા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરે. તેમનો તર્ક છે કે આનાથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નુકસાન થશે અને એનડીએને ફાયદો થશે. જો કે, આ મુદ્દે ભાજપનું માનવું છે કે તેઓ ગઠબંધનમાં સૌથી વધુ બેઠકો ઉપર ચૂંટણી લડી રહ્યા છે. અને મોટી પાર્ટી હોવાથી ભાવિ સરકારનું નેતૃત્ત્વ તેમની પાસે જ રહેશે.
આવી સ્થિતિમાં સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવી વધુ સારું રહેશે, કારણ કે વિપક્ષ કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને કોંગ્રેસનું ગઠબંધન પણ કોઈપણ ચહેરા વિના ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભાજપ વિરોધી છાવણીને કોઈ તક આપવા માંગતી નથી.

Tags: 170 seatmaharashtra bjp
Previous Post

કોંગોમાં બોટ પલટી જતા 78 લોકોના મોત

Next Post

બંટી-બબલીએ કાનપુરમાં “વૃદ્ધથી યુવાન” થેરપીથી લૂંટી, 35 કરોડ રૂપિયા લઈને ભાગ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
બંટી-બબલીએ કાનપુરમાં “વૃદ્ધથી યુવાન” થેરપીથી લૂંટી, 35 કરોડ રૂપિયા લઈને ભાગ્યા

બંટી-બબલીએ કાનપુરમાં “વૃદ્ધથી યુવાન” થેરપીથી લૂંટી, 35 કરોડ રૂપિયા લઈને ભાગ્યા

મણિપુરમાં ભીડનો પોલીસ સ્ટેશન પર હુમલો : દારૂગોળો અને હથિયારોની લુંટ ચલાવી

મણિપુરમાં ભીડનો પોલીસ સ્ટેશન પર હુમલો : દારૂગોળો અને હથિયારોની લુંટ ચલાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.