Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાવાઝોડું ‘દાના’ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે : ભારેથી અતિભારે વરસાદની સંભાવના

પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે : શાળાઓ બંધ, NDRF ટીમ તૈનાત

dharmendravaghela by dharmendravaghela
2024-10-23 11:43:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આંદામાન સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન’દાના’ હવે બંગાળની ખાડી તરફ પહોંચ્યું છે. તોફાનના કારણે આજે ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં હવામાન ખરાબ રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે, આંદામાન સમુદ્રમાંથી તોફાન નીકળી જતાં, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં તેની અસર ઓછી થઈ છે. પરંતુ તોફાન હવે બંગાળની ખાડીમાં પ્રવેશી ગયું છે અને તેની આગામી અસર ઓડિશા પર જોવા મળશે.
તોફાન 24 ઓક્ટોબરે સવારે ઓડિશાના પુરી દરિયાકાંઠે ટકરાવવાની શક્યતા છે. હાલ ઓડિશામાં પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક છે. ટકરાયા બાદ પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ઓડિશામાં તોફાનની અસરને કારણે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદના કારણે સામાન્ય જીવન પર અસર થઈ રહી છે. રાજ્ય સરકારે લોકોને સાવચેત રહેવા અને બહાર ન નીકળવા માટે તાકીદ કરી છે. એડવાઈઝરીમાં રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને સુરક્ષિત સ્થળોએ જવાનું સૂચન આપવામાં આવ્યું છે. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતી 150 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ હાઈ એલર્ટ પર છે. ચક્રવાતી વાવાઝોડા Dana ને કારણે ઉદ્ભવતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા તેમણે તેમના જહાજો અને વિમાનો તૈનાત કર્યા છે.

Tags: danu cycloneodisha
Previous Post

મહા વિકાસ અઘાડી માં સધાઈ સહમતી : આજે સીટ વહેંચણીની જાહેરાત

Next Post

ભાવનગરના ભરતનગરમાં આવેલ નગર પ્રાથમિક શાળામાં મોડી રાત્રે આગ લાગી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
ભાવનગરના ભરતનગરમાં આવેલ નગર પ્રાથમિક શાળામાં મોડી રાત્રે આગ લાગી

ભાવનગરના ભરતનગરમાં આવેલ નગર પ્રાથમિક શાળામાં મોડી રાત્રે આગ લાગી

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા સર ટી હોસ્પિટલમાં દર્દીઓને મદદરૂપ થવા પ્રયાસ

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા સર ટી હોસ્પિટલમાં દર્દીઓને મદદરૂપ થવા પ્રયાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.