Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઉશ્કેરણીજનક પોસ્ટનો વિરોધ કરનાર હિન્દુઓ પર જ બાંગ્લાદેશ પોલીસ તૂટી પડી

સૈન્ય પણ હિન્દુ વિરોધી અત્યાચારમાં સામેલ : ચિતાગોંગમાં જમાત-એ-ઈસ્લામ સામે કામ લેવાને બદલે પોલીસે હિન્દુઓને ટાર્ગેટ બનાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-11-07 12:08:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં સતા પરિવર્તન બાદ અહી લઘુમતી હિન્દુ સમુદાય પર સતત વધી રહેલા હુમલા અને આ સમુદાયની સતામણીમાં હવે આ દેશની પોલીસ પણ હિન્દુઓને ટાર્ગેટ કરવા લાગી છે. બાંગ્લાદેશના પોર્ટ શહેર ચિતાગોંગમાં ઈસ્લામીક કટ્ટરવાદી જૂથ જમાત-એ-ઈસ્લામીએ સ્થાનિક ઈસ્કોન મંદિર અને હિન્દુ ધર્મ અંગે ઉશ્કેરણીજનક પોસ્ટ સોશ્યલ મીડીયામાં મુકી હતી જેનો વિરોધ કરી રહેલા હિન્દુ સમુદાય પર પોલીસ તૂટી પડી હતી.
ચિતગોંગના હઝારાગલીમાં આવેલા આ મંદિર અને અહી વસતા હિન્દુ સમુદાય વિરોધી પોસ્ટ મુકનાર જમાત-એ-ઈસ્લામ સામે કામ લેવાને બદલે પોલીસે હિન્દુઓને ટાર્ગેટ બનાવ્યા હતા. ગત તા.5ના રોજ અહી વસતા હિન્દુ સમુદાય સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલી પોસ્ટ સામે વિરોધ કરી રહ્યો હતો. અહીના ઈસ્કોન મંદિર અને હિન્દુ સમુદાય વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ સંબંધી તનાવ સર્જાયો હતો. પોસ્ટના વિરોધમાં હિન્દુ સમુદાય અહી એક્ત્ર થયો હતો અને તેની સામે અહીના સ્થાનિક સમુદાય પણ બહાર આવતા બન્ને સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી અને બાદમાં પોલીસ ઉપરાંત બાંગ્લાદેશ સેનાને પણ ઉતારવામાં આવી હતી અને એકતરફી પગલાએ હિન્દુ સમુદાય પર બળપ્રયોગ કર્યા અને હવામાં ગોળીબાર પણ કર્યા હતા. પોલીસના દાવા મુજબ દેખાવકારોએ પોલીસ પર પત્થરમારો કરતા નવ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. જેમાં હવે 582 લોકો સામે ફરિયાદ દાખલ કરીને 49ની ધરપકડ કરવામાં આવી છે.

Tags: balglades police lathicharge on hinduschitgong
Previous Post

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી અને મારામારી

Next Post

ભાવનગરમાં કારમાં બ્લ્યુ અને બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ભાવનગરમાં કારમાં બ્લ્યુ અને બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી

ભાવનગરમાં કારમાં બ્લ્યુ અને બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી

ભાવનગરમાં નગીનદાસ શાહ વાણિજ્ય ભવનમાં કચરા અને ગંદકીથી વેપારીઓ પરેશાન

ભાવનગરમાં નગીનદાસ શાહ વાણિજ્ય ભવનમાં કચરા અને ગંદકીથી વેપારીઓ પરેશાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.