Thursday, January 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈ – કોમર્સ સહિતના ડિલીવરી વર્કસને મળશે દુર્ઘટના વિમા, આરોગ્ય પેન્શન સુવિધા

બ્લુપ્રિન્ટ તૈયાર, આગામી બજેટમાં જાહેર થાય તેવા સંકેત

dharmendravaghela by dharmendravaghela
2024-12-24 12:42:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં ઈ-કોમર્સની ફુડ ડીલીવરી સહિતના પ્લેટફોર્મમાં કામ કરતા અને તે ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં જે હંગામી કર્મચારીઓ ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે તેઓને હવે સામાજીક સુરક્ષા હેઠળ આવરી લેવાશે. લાંબા સમયથી કેન્દ્ર સરકાર તેના પર વિચારણા કરી રહી હતી અને હવે આ અંગે એક બ્લુપ્રિન્ટ તૈયાર થઈ છે. જે આગામી બજેટમાં જાહેર થાય તેવા સંકેત છે. દેશમાં ગીગ-વર્કર તરીકે ઓળખાતા આ પ્રકારે લગભગ સવા બે કરોડ કર્મચારીઓ છે જેની સંખ્યા પણ સતત વધતી જાય છે. 77 લાખ કર્મચારીઓ વિવિધ ઈ-પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે અને તે સતત વધી રહી છે. 2030 સુધીમાં તેની સંખ્યા 4-5 કરોડ થઈ જશે તો તેમની સામાજીક સુરક્ષામાં હાલ કોઈ જોગવાઈ નથી અને તેઓની નોકરીની સલામતની ગેરેન્ટી પણ નથી.
ઈ-કોમર્સ સાથે જોડાયેલા ડિલીવરીમેનની તેના અન્ય કર્મચારીઓ જે હંગામી નોકરી પર છે તે ઉપરાંત વિવિધ કેબ સેવાના ડ્રાઈવર અને આ પ્રકારના ડીજીટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા કર્મચારીઓને આગામી દિવસોમાં દુર્ઘટના વિમા, સ્વાસ્થ્ય યોજના અને પેન્શન સહિતના લાભો મળશે. આ અંગે સરકાર વિવિધ કંપનીઓના વડાઓ તથા સીઈઓ, આ ક્ષેત્રના નિષ્ણાંતોને પણ ચર્ચામાં સામેલ કરીને તેમના અભિપ્રાયો મેળવાયા છે.
કેન્દ્રના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં આ પ્રકારના કર્મચારીઓ તેમની નોકરી બદલે તો પણ તેઓને એક યુનિક નંબરથી આ પ્રકારના લાભો મળતા રહેશે. જેમાં પ્રોવિડન્ટ ફંડ યોજના મારફત નિવૃતિ બાદ નિશ્ચિત પેન્શન, આયુષ્યમાન યોજના હેઠળ તબીબી સારવારના લાભો તથા વિમા હેઠળ અકસ્માત કે અન્ય કારણોસર મૃત્યુમાં તેમના કુટુંબને એક ચોકકસ રકમ મળી જશે.

Tags: e-commerce delivery workersindiainsurance
Previous Post

10 વર્ષમાં 1.50 લાખ કર્મચારીની સીધી ભરતી કરશે ગુજરાત સરકાર

Next Post

રાજ્યમાં વીજળી સસ્તી : યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ
તાજા સમાચાર

ઈરાનનું એરસ્પેસ બંધ થતા એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ

January 15, 2026
ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત
તાજા સમાચાર

ભોપાલમાં ટ્રેક્ટર અને લોડીંગ વાહન વચ્ચે અકસ્માતમાં પાંચ લોકોના મોત

January 15, 2026
ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડને અમેરિકાથી બચાવવા NATOના છ દેશ સજ્જ

January 15, 2026
Next Post
રાજ્યમાં વીજળી સસ્તી : યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

રાજ્યમાં વીજળી સસ્તી : યુનિટ દીઠ ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

બાબાસાહેબની પ્રતિમા ખંડિત, ખોખરા બંધ

બાબાસાહેબની પ્રતિમા ખંડિત, ખોખરા બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.