Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહાકુંભમાં ગુજરાતીઓનો જમાવડો, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોનો દબદબો

ત્રીસ લાખ જેટલાં ગુજરાતી યાત્રિકોએ શાહી સ્નાનનો લાભ લીધો

dharmendravaghela by dharmendravaghela
2025-01-20 12:03:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કુંભમાં ત્રીસ લાખ જેટલાં ગુજરાતી યાત્રિકોએ શાહી સ્નાનનો લાભ લીધો હતો. આ અંગે વાત કરતાં સેક્ટર-20માં આવેલા નિરંજની અખાડાના સાધુ હર્ષવર્ધનગિરીએ જણાવ્યું હતું કે, ‘અહીં દર ચોથા યાત્રિકે એક ગુજરાતી જોવા મળે છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો અહીં વિશેષ પ્રમાણમાં આવ્યા છે. પ્રયાગની સીધી ફ્‌લાઈટ, સ્પેશ્યલ ટ્રેનોએ ગુજરાતના યાત્રિકોની સુગમતા વધારી છે.’
જ્યારે શાહી સ્નાન હતું ત્યારે એક જ દિવસમાં ત્રણેક કરોડ લોકોએ કુંભ સ્નાનનો લ્હાવો લીધો હતો. જો કે આખો નદીનો કિનારો 48 કિલોમીટરનો હોવાથી કોઈપણ યાત્રિક ક્યાંય પણ કુંભ સ્નાન કરી શકે છે. વેરાવળથી શરુ થયેલી પ્રયાગરાજ સ્પેશ્યલ ટ્રેનમાં હાલમાં સંખ્યાબંધ યાત્રિકો કુંભ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે આ વખતે ઉત્તર પ્રદેશ સરકારે વધુ સક્રિય બનીને મહાકુંભની વ્યવસ્થા કરી છે.
જો કે અહીં કેટલાંક સાધુઓએ શાહી સ્નાન ઉપરાંત રુટિન ગંગા સ્નાન માટે પણ કેટલીક ચેતવણી આપી હતી જેમાં અહીં આવેલા ગંગાગિરી સાધુએ જણાવ્યું હતું કે, ‘સવારના પહોરમાં ભીડમાં લોકો કપડાં પહેરીને સીધા સ્નાન કરવા પડે છે અને અહીં કપડાં બદલવાની જગ્યા ન હોવાથી લોકોને પાંચથી સાત કિલોમીટર ચાલીને પોતાના સ્થાન સુધી જવું પડતું હોવાથી સારું સ્વાસ્થ્ય ધરાવનાર વ્યક્તિની પણ તબીયત બગડી જતી હોય છે. સવારમાં ખૂબ ઠંડી, ધુમ્મસ અને નદીનું હિમ જેવું ઠંડુ પાણી શરીરના તાપમાનને ખોરવી નાંખે છે. જેના કારણે સંખ્યાબંધ સાધુઓ, યાત્રિકોએ બીમારીનો સામનો કરવો પડ્યો હતો.’
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અહીં દરેક સેક્ટરમાં મેડિકલ વાન અને એમ્બ્યુલન્સની સુવિધાઓ હોવાથી સગવડતા મળી રહે છે. છતાં ક્યાંક ક્યાંક દર્દીઓને હાર્ટ એટેક આવ્યાના સમાચાર મળતાં મેડિકલ હિસ્ટરી ધરાવનારે સાચવવું જોઈએ. પ્રયાગરાજની હોસ્પિટલમાં પણ આ કારણથી ભારે ભીડ જામી છે. હાલમાં ભીડ ઘટી છે પરંતુ આગામી 29મી જાન્યુઆરીએ ફરી શાહી સ્નાન હોવાથી લોકોની ભીડ ફરી જામશે ત્યારે સૌએ પોતાની સગવડતા, પોતાનું સ્વાસ્થ્ય અને ક્ષમતાને વિચારીને આવવું જોઈએ.

Tags: gujarati touristmahakumbhprayagraj
Previous Post

કરણવીર મહેરા ‘બિગ બોસ 18’નો વિજેતા બન્યો

Next Post

હવે અમેરિકામાં પણ ટિકટોક એપ ‘પ્લે સ્ટોર’ અને ‘એપ સ્ટોર’થી હટાવાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
હવે અમેરિકામાં પણ ટિકટોક એપ ‘પ્લે સ્ટોર’ અને ‘એપ સ્ટોર’થી હટાવાઈ

હવે અમેરિકામાં પણ ટિકટોક એપ 'પ્લે સ્ટોર' અને 'એપ સ્ટોર'થી હટાવાઈ

વિવિધ સ્થળે લટકતા પતંગના દોરા પક્ષીઓ માટે હજુ પણ ઘાતક

વિવિધ સ્થળે લટકતા પતંગના દોરા પક્ષીઓ માટે હજુ પણ ઘાતક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.