Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નારી ગામમાં એસટીને સ્ટોપ નહિ અપાતા ગામના યાત્રિકોને હાડમારી

નારી ગામમાંથી બસમાં બેસવા ચોકડીએ આવવું ફરજીયાત, ગામમાંથી બસ પસાર થાય પણ ઊભી નહિ રખાતા રોષ

dharmendravaghela by dharmendravaghela
2025-01-20 13:21:45
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાંથી સુરત, અમદાવાદ, વડોદરા, આણંદ, ભરૂચ વિગેરે શહેરોમાં જતી એસ.ટી. બસો નારી ચોકડીથી પસાર થાય છે પરંતુ આ બસો નારી ગામ પાસે ઉભી રહેતી નથી. જેથી નારી ગામમાં વસવાટ કરતા લોકો તથા વિદ્યાર્થીઓને ચાર-પાંચ કિ.મી. દુર નારી ચોકડીએ આવવુ પડે છે. આ રોડ ઉપર સતત ટ્રાફીક રહેવાના કારણે લોકોને નારી ગામથી ચોકડી સુધી આવવામાં ખુબ જ તકલીફ પડે છે અને સમયનો પણ ખોટો વ્યય થાય છે.
આ વિસ્તારનો ખુબ જ ઝડપી વિકાસ થઈ રહયો છે, આજુબાજુમાં રેસીડેન્સીયલ વિસ્તાર પણ વધી રહયો છે. ખાસ કરીને આ સ્થળેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બહારગામ જવા માટે દિવસ દરમ્યાન બસની રાહ જોતા હોય છે. આ રૂટ ઉપરથી આવતી-જતી એસ.ટી.ની. તમામ બસો ઉભી નહી રહેવાના કારણે મુસાફરોને મુશ્કેલી પડે છે.
આ તમામ બાબતો ધ્યાને લઈ નારી ગામ મુકામે યોગ્ય સ્થળે કાયમી બસ સ્ટોપ આપવુ જોઈએ જેથી કરીને મુસાફરોને સહેલાઈથી એસ.ટી. બસ મળી રહે. જેથી નારી ગામમાં એસ.ટી. બસોનો સ્ટોપ આપવા ભાવનગર એસ.ટી. ડીવીઝનનાં ડી.સી.ને કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલે પત્ર પાઠવી રજુઆત કરી છે.

Tags: nari st stop
Previous Post

ભાવનગરમાં મોટા દેરાસર ખાતે આદિનાથ ભગવાનને ધજા ચડાવવામાં આવી

Next Post

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેત્રુંજય તિર્થની કરી યાત્રા, ઉપવાસી યાત્રીઓને ખભો આપી કર્યું સેવાકાર્ય

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેત્રુંજય તિર્થની કરી યાત્રા, ઉપવાસી યાત્રીઓને ખભો આપી કર્યું સેવાકાર્ય

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેત્રુંજય તિર્થની કરી યાત્રા, ઉપવાસી યાત્રીઓને ખભો આપી કર્યું સેવાકાર્ય

જન્મદિવસ પર માતાએ ફોન ન લઈ આપતા 15 વર્ષના પુત્રએ કર્યો આપઘાત

કરેડા ગામના યુવાનનું ગળાફાંસો ખાઇ લેતા સારવારમાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.