Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધોળાવીરામાં વિશ્વનું સૌથી જૂનુ સાઇનબોર્ડ પ્રથમ વખત ખુલ્લું મુકાયૂં : આ સાઇનબોર્ડની લીપી હજુ ઉકેલાઇ નથી

10 અક્ષરોનું સાઇનબોર્ડ તાજેતરમાં રાષ્ટ્રપતિની મુલાકાત વખતે 23 વર્ષ બાદ જમીનમાંથી બહાર કઢાયું હતું

dharmendravaghela by dharmendravaghela
2025-04-19 11:58:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ધોળાવીરામાંથી મળેલું તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ છે. આ બોર્ડનના શબ્દો આજદિન સુધી વણઉકેલાયા છે, અને અનેક દેશોના તજજ્ઞો એના પર મંથન કરી રહ્યા છે. આ બોર્ડને જમીનમાંથી બહાર કાઢવું લગભગ અશક્ય હતું, તેથી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા નોર્થ ગેટ પાસે મળેલા આ સાઇન બોર્ડને ત્યાંજ માટીથી ફરી ઢાંકી સુરક્ષિત કરી દેવાયું હતું ! તાજેતરમાં માર્ચ મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ધોળાવીરાની મુલાકાતે આવ્યા ત્યારે એએસઆઇના પુરાતત્વવિદો દ્વારા 23 વર્ષ બાદ ફરી ઉત્ખનન કરી આ સાઇનબોર્ડ જમીનમાંથીબહાર કાઢ્યો હતો. હવે આ સાઇનબોર્ડ લોકો જોઇ શકે તે માટે તે કાચની પેટીથી સુરક્ષિત કરાયું છે.
આ સાઇનબોર્ડ ઉત્તર ગેટ સિટાડેલના પશ્ચિમી ખંડના ફ્લોર પર મળી આવ્યો છે. તેમાં હડપ્પા લિપિના દસ મોટા અક્ષરો છે, દરેક અક્ષર 37 સેમી ઊંચાઈ અને 25-27 સેમી પહોળાઈ ધરાવે છે અને સફેદ જિપ્સમ સામગ્રીના કાપેલા ટુકડાઓમાંથી બનાવવામાં આવ્યા છે. આ અક્ષરો હડપ્પા લોકોની કલાત્મકતા અને તકનીકી કુશળતાનું એક અસાધારણ ઉદાહરણ છે. સ્થાનિક માટી, રક્ષણાત્મક જીઓ-ટેક્સટાઇલ શીટ્સના સ્તરો અને રેતી અને માટીના મિશ્રણથી ફરી તે 2002 થી સુરક્ષિત છે.માર્ચ 2025માં ભારતના રાષ્ટ્રપતિની મુલાકાત પહેલા યદુબીર સિંહ રાવત, ડીજી, એએસઆઈ અને વરિષ્ઠ પુરાતત્વવિદોની દેખરેખ અને હાજરીમાં શિલાલેખ ફરીથી ખોલવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ શિલાલેખના અક્ષરો સલામત અને અકબંધ છે અને તેને કઠણ કાચના કેસથી ઢાંકવામાં આવ્યા છે.

Tags: dholaviraKutchsighn board
Previous Post

JEE મેન્સ સેશન 2નું પરિણામ જાહેર: 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા

Next Post

ઓલિમ્પિક માટે આસારામ સહિત ત્રણ આશ્રમને 140 એકર જમીન ખાલી કરવા આદેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઓલિમ્પિક માટે આસારામ સહિત ત્રણ આશ્રમને 140 એકર જમીન ખાલી કરવા આદેશ

ઓલિમ્પિક માટે આસારામ સહિત ત્રણ આશ્રમને 140 એકર જમીન ખાલી કરવા આદેશ

બિલકિસ બાનુ કેસ: શું ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય? -સુપ્રીમ કોર્ટ

છૂટાછેડાના ત્રણ વર્ષે દહેજ ઉત્પીડનની ફરિયાદ ભારે પડી : સુપ્રીમ કોર્ટે મહિલાને ઝાટકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.