Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અભ્યાસમાં ધ્યાન દેવા બાબતે ઠપકો આપતાં ગળાફાંસો ખાધો

એસએસસી બોર્ડમાં આવતા ભણવા બાબતે ધ્યાન દેવા ઠપકો આપ્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2025-05-17 11:51:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

માળીયાહાટીના ખાતે કટલેરીના વેપારીના 14 વર્ષીય પુત્રએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાએ ભણવામાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપતા પુત્રને લાગી આવ્યું હતું અને આ પગલુ ભરી લીધું હતું. પુત્રએ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ સમગ્ર ઘટના અંગે મળતી વિગત મુજબ કટલેરીનો વેપાર કરતા અરવિંદ વીરજી ગોરાશાનો 14 વર્ષીય પુત્ર કે જે ધોરણ 9નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 10 એસએસસી બોર્ડમાં આવતા માતા-પિતા દ્વારા ભણવા બાબતે ધ્યાન દેવા ઠપકો આપ્યો હતો. જે બાબતે સગીરને લાગી આવતા સાંજે ઘરે માતા રસોડામાં વ્યસ્ત હોય ગળાફાંસો ખાઈ લીધો હતો.આ અંગે જાણ થતા પરિવાર તથા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યાં હતા અને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિદ્યાર્થીને ખસેડ્યો હતો. જ્યા ફરજ પરના ડોક્ટરે સગીરને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
DYSP દિનેશ કોડીયાતરે જણાવ્યું હતું કે, માળીયાહાટીના પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો બનાવ નોંધાયો છે. માળિયા હાટીના ગામે રહેતા અરવિંદભાઈ ગોરાસાના નવમા ધોરણમાં અભ્યાસ કરતો મોટો પુત્ર દસમા ધોરણમાં અભ્યાસ કરવા માટે જવાનો હતો. ત્યારે પિતા અરવિંદભાઈએ પોતાના દીકરાને ધોરણ 10 માં ભણવામાં ધ્યાન આપે તેઓ ઠપકો આપ્યો હતો. જોકે, પુત્રને ઠપકો મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મારીયાહાટીના પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags: galafasomaliya hatinastudent
Previous Post

20 મેથી ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન પાર્ટ-2

Next Post

ગુજરાતમાં ચોમાસું આ વર્ષે વહેલું આવવાની શક્યતા : ગયા વર્ષે 11 જૂને આગમન થયું હતું

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ગુજરાતમાં ચોમાસું આ વર્ષે વહેલું આવવાની શક્યતા : ગયા વર્ષે 11 જૂને આગમન થયું હતું

ગુજરાતમાં ચોમાસું આ વર્ષે વહેલું આવવાની શક્યતા : ગયા વર્ષે 11 જૂને આગમન થયું હતું

‘Let’s visit J&K’ કેમ્પેઇન શરૂ : દેશના 2400 ટ્રાવેલ એજન્ટ પહેલગામને પ્રમોટ કરશે

'Let's visit J&K' કેમ્પેઇન શરૂ : દેશના 2400 ટ્રાવેલ એજન્ટ પહેલગામને પ્રમોટ કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.