Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાયગઢના દરિયાકાંઠે દેખાઈ શંકાસ્પદ પાકિસ્તાની બોટ

સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર, બોટ રડારમાં પકડાઈ પરંતુ ખરાબ હવામાનને કારણે પહોંચવું મુશ્કેલ

dharmendravaghela by dharmendravaghela
2025-07-07 11:57:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ તાલુકાના કોરલાઈ નજીક દરિયામાં એક શંકાસ્પદ બોટ મળી આવતા સિક્યોરીટી એજન્સીઓ દોડતીથઇ ગઈ છે, આ બોટ પાકિસ્તાનથી આવી હોવાની શંકા છે, પોલીસે સ્થાનિક લોકોને સતર્ક રહેવા જાણ કરી છે. નોંધનીય છે કે વર્ષ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પર હુમલો કરવા આવેલા આતંકવાદીઓ બોટ મારફતે જ પાકિસ્તાનથી આવ્યા હતાં. હવે કોરલાઈના દરિયાકાંઠાથી લગભગ ત્રણ નોટિકલ માઈલ (લગભગ સાડા પાંચ કિલોમીટર) દૂર દરિયામાં શંકાસ્પદ બોટની હાજરીની જાણ થઇ હતી. અહેવાલ મુજબ આ બોટ પર પાકિસ્તાન સાથે સંબંધિત કેટલાક ચિન્હો જોવા મળ્યા છે.
રાયગઢ પોલીસ, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ વિભાગ, રેપિડ રિસ્પોન્સ ટીમ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, નેવી, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તમામ એજન્સીના અધિકારીઓએ કોરલાઈ પહોંચી ગયા છે. રાયગઢ જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ આંચલ દલાલના નેતૃત્વમાં હેઠળ બોટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.સિક્યોરીટી એજન્સીઓએ આ બોટને શંકાસ્પદ ગણાવી છે. એજન્સીના જણાવ્યા મુજબ આ બોટ રડારમાં પકડાઈ ગઈ છે, પણ ખરાબ હવામાનને કારણે હાલમાં આ બોટ સુધી પહોંચવું મુશ્કેલ છે. ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડની મદદથી બોટ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Tags: arabian seaMaharashtrapakistani boatraigarh
Previous Post

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

Next Post

ભાવનગરમાં મુસ્લીમ સમાજ દ્વારા મહોરમ પર્વની માતમ સાથે ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત
તાજા સમાચાર

ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુના મોત

July 7, 2025
હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વરસાદથી ભારે તબાહી, 78 ના મોત

July 7, 2025
હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ
તાજા સમાચાર

હોંગકોંગના માલવાહક જહાજમાં જોરદાર બ્લાસ્ટ

July 7, 2025
Next Post
ભાવનગરમાં મુસ્લીમ સમાજ દ્વારા મહોરમ પર્વની માતમ સાથે ઉજવણી

ભાવનગરમાં મુસ્લીમ સમાજ દ્વારા મહોરમ પર્વની માતમ સાથે ઉજવણી

પી.ટી.જાડેજાની ધરપકડના વિરોધમાં ભાવનગરમાં ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા આવેદન

પી.ટી.જાડેજાની ધરપકડના વિરોધમાં ભાવનગરમાં ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા આવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.