Sunday, July 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

dharmendravaghela by dharmendravaghela
2025-07-12 11:58:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર આ સપ્તાહના અંતે ચીનની મુલાકાતે જશે. આ તેમની પાંચ વર્ષ બાદની પ્રથમ ચીન યાત્રા છે. ઉલ્લેખનીય છે કે 2020ની સરહદી કાર્યવાહી બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ પૂર્ણ સંબંધો ચાલી રહ્યા હતા. જ્યારે હવે આ સંબંધોમાં સુધાર લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ યાત્રા દરમિયાન જયશંકર ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને તિઆનજિનમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. જયશંકરની આ યાત્રા 14-15 જુલાઈએ તિઆનજિનમાં યોજાનારી SCOની વિદેશ મંત્રીઓની બેઠકના સંદર્ભમાં થઈ રહી છે.

Tags: Chinas jaishankarsco meeting
Previous Post

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

Next Post

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે
તાજા સમાચાર

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

July 12, 2025
સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ
તાજા સમાચાર

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

July 12, 2025
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક દટાયા
તાજા સમાચાર

દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક દટાયા

July 12, 2025
Next Post
ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

ભાવનગરની હોટલ ફોરેનમાં ચોરી કરનાર હોટલના કર્મચારીની ધરપકડ

ભાવનગરની હોટલ ફોરેનમાં ચોરી કરનાર હોટલના કર્મચારીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.