Monday, July 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેરળમાં નિપાહનો કહેર! 1ના મોત બાદ આરોગ્ય વિભાગે 6 જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

મલપ્પુરમ જિલ્લામાં 10 લોકો વાયરસના કારણે સારવાર હેઠળ, હોસ્પિટલોથી દૂર રહેવા સૂચના

dharmendravaghela by dharmendravaghela
2025-07-14 11:44:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસે પોતાની અસર બતાવવાનું શરૂ કર્યું છે. નિપાહ વાયરસથી

સંક્રમિત થતા 57 વર્ષીય એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાથી અત્યારે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ સમગ્ર

બાબતને ગંભીરતાથી લેતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને અનેક પગલાં લઈ રહ્યું છે.

અત્યારે મૃતક ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે જેથી તેમની

ઓળખ થઈ શકે અને તેમનો તબીબી પરીક્ષણ કરી શકાય અને જાણકારી મેળવી શકાય! 46 લોકોની

સંપર્ક યાદી તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આરોગ્ય વિભાગે રાજ્યના 6 જિલ્લાઓ માટે

એલર્ટ જાહેર કરી દીધું છે.
કેરળના રાજ્ય આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે આ અંગે વિગતો આપતા કહ્યું કે, ‘મંજેરી મેડિકલ કોલેજમાં

લેવામાં આવેલા પરીક્ષણમાં મૃતક વ્યક્તિનો નમૂનો પોઝિટિવ જોવા મળ્યો હતો. પુણે સ્થિત નેશનલ

ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ના રિપોર્ટ આવ્યા પછી કેસની અંતિમ પુષ્ટિ કરવામાં આવશે. આ

વર્ષે પલક્કડ જિલ્લામાં નિપાહ વાયરસથી આ બીજું મૃત્યુ છે, ત્યારબાદ આરોગ્ય વિભાગે એલર્ટ જારી કર્યું

છે અને ઝડપી ટ્રેસિંગ અને નિયંત્રણ કામગીરી શરૂ કરી છે’.આ વાયરસને લઈને રાજ્ય સરકાર દ્વારા

લોકોને અપીલ કરવામાં આવી છે કે, જ્યા સુધી જરૂરિયાત ના હોય ત્યાં સુધી હોસ્પિટલ ના જવું. ખાસ

કીરને પલક્કડ અને મલપ્પુરમ જિલ્લામાં આવેલી હોસ્પિટલોમાં જરૂરિયાત સિવાય ના જવા સૂચના

આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ જો પરિવાર કે સંબંધીઓમાં કોઈને આ વાયરસ થયો છે તો

તેનાથી પણ દૂર રહેવાનું કહેવામં આવ્યું છે.

Tags: keralanipah virus
Previous Post

બિહાર બાદ દેશભરમાં થશે મતદાર યાદીનું પુનર્મુલ્યાંકન!

Next Post

લંડનમાં ઉડાન ભરતાની સાથે ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા
તાજા સમાચાર

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા

July 14, 2025
શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન
તાજા સમાચાર

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

July 14, 2025
ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર
આંતરરાષ્ટ્રીય

ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર

July 14, 2025
Next Post
લંડનમાં ઉડાન ભરતાની સાથે ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ

લંડનમાં ઉડાન ભરતાની સાથે ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ

અમેરિકામાં ખાલિસ્તાનીઓ પર FBIની સ્ટ્રાઈક, આતંકી નેટવર્કના 8 ઝડપાયા

અમેરિકામાં ખાલિસ્તાનીઓ પર FBIની સ્ટ્રાઈક, આતંકી નેટવર્કના 8 ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.