Saturday, July 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં ફરી રાજકીય હિંસા ભડકી! શેખ હસીનાના વતનમાં ચારના મોત

હિંસા માટે આવામી લીગને જવાબદાર ઠેરવતા બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ

dharmendravaghela by dharmendravaghela
2025-07-17 11:57:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગત વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થી અંદોલન બાદ દેશભરમાં વ્યાપક હિંસા થઇ હતી, તત્કાલીન વડાપ્રધાન

શેખ હસીનાના રાજીનામાં બાદ હાલ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર સાશન

ચલાવી રહી છે. ઘણા મહિનાઓની શાંતિ બાદ બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય હિંસાનો બનાવ બન્યો

છે. ગઈ કાલે બુધવારે ગોપાલગંજ શહેરમાં નેશનલ સિટીઝન પાર્ટીની જાહેર રેલીમાં હિંસા ફાટી નીકળી

હતી, આ દરમિયાન થયેલી અથડામણોમાં ચાર લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને 9 લોકો

ઘાયલ થયા છે.
ગોપાલગંજ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને તેમના પિતા શેખ મુજીબુર રહેમાનનું વતન છે. યુનુસ

સમર્થિત NCP અને શેખ હસીનાની અવામી લીગના વિદ્યાર્થી સંગઠનોના સભ્યો આમને સમાને આવી

ગયા હતાં, ત્યાર બાદ હિંસક અથડામણ શરુ થઈ હતી.હાલ સમગ્ર વિસ્તારમાં તણાવભર્યો માહોલ છે,

વિસ્તારમાં 22 કલાકનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની ચાર એડીશનલ પ્લાટૂન

તૈનાત કરવામાં આવી છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે આ હિંસા માટે આવામી લીગને

જવાબદાર ઠેરવી છે, યુનુસે આવામી લીગની નિંદા કરી છે. તેમણે કહ્યું કે કોઈને શાંતિપૂર્ણ રેલી કાઢતા

અટકાવવામાં આવે એ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. હિંસા કરનારાઓને સામે કાયદા મુજબ

કાર્યવાહી કરવામાં આવશે.

 

Tags: Bangladeshpolitical violence
Previous Post

ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂની સરકાર સંકટમાં

Next Post

દિલ્હી-ગોવા ઈન્ડિગો વિમાનનું એન્જિન ફેલ!, મુંબઈમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

કરજણમાં નર્મદા કેનાલમાં કાર ખાબકતા બેના મોત
તાજા સમાચાર

કરજણમાં નર્મદા કેનાલમાં કાર ખાબકતા બેના મોત

July 19, 2025
મથુરામાં યમુના એક્સપ્રેસ વે ઉપર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત
તાજા સમાચાર

મથુરામાં યમુના એક્સપ્રેસ વે ઉપર કાર-ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત

July 19, 2025
ડિજિટલ એરેસ્ટ કેસમાં 9 લોકોને જન્મટીપની સજા
તાજા સમાચાર

ડિજિટલ એરેસ્ટ કેસમાં 9 લોકોને જન્મટીપની સજા

July 19, 2025
Next Post
દિલ્હી-ગોવા ઈન્ડિગો વિમાનનું એન્જિન ફેલ!, મુંબઈમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

દિલ્હી-ગોવા ઈન્ડિગો વિમાનનું એન્જિન ફેલ!, મુંબઈમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

બે મહિના બાદ શુભાંશુ પરિવારને મળી થયા ભાવુક

બે મહિના બાદ શુભાંશુ પરિવારને મળી થયા ભાવુક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.