Saturday, August 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર

7 મહિના બાદ 1 ટકા કામ થયું નથી, ઝડપી નિરાકરણ નહી આવે તો ના છુટકે તેમણે ઉપવાસ આંદોલનમાં જોડાવું પડશે, મુખ્યમંત્રીને પત્ર લખ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-08-02 13:24:43
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં એક સમયે પાટીદાર આંદોલન થકી ભાજપ સરકારના નાકમાં દમ લાવી દેનાર અને હાલ

વિરમગામના ભાજપના જ ધારાસભ્ય હાર્દિક પટેલે ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. હાર્દિક પટેલે

વિરમગામ વિસ્તારમાં ગટરની સમસ્યાના નિરાકરણ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું

છે કે જો તેનું ઝડપી નિરાકરણ નહી આવે તો ના છુટકે તેમણે ઉપવાસ આંદોલનમાં જોડાવું પડશે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્ર મારફતે નગરપાલિકા દ્વારા લોકોના પ્રશ્નો

પ્રત્યેની નિષ્કાળજી ઉજાગર કરી છે. હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રી દ્વારા જે સ્ટ્રોમ વોટર

ડ્રેનેજ અને 11 અંડર ગ્રાઉન્ડ લાઈનના કામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તેમાં આજે 7 મહિના બાદ

1 ટકા કામ થયું નથી. તેમજ આજે પણ વિરમગામ શહેરમાં ગટરો ઉભરાય છે. પીવાના પાણી સાથે

ગટરનું ગંદુ પાણી મિક્સ થાય છે.
હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, મારે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ

તરીકે ખુલીને ઉભું રહેવું પડશે. તેમજ જરૂર પડે તેમની સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવું પડશે

અને લોકોનો જે ભરોસો છે તે કાયમ કરવો પડશે. તેથી હું આશા રાખુ છું કે, મારી અને વિરમગામ

શહેરના લોકોની જે ચિંતા અને તકલીફ છે તે સમજશો અને ઝડપથી વિશેષ આયોજન સાથે ટીમ

મોકલીને કાયમી નિરાકરણ કરી લાવશો.

Tags: gujaratmla hardik patel letter
Previous Post

દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ

Next Post

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા
તાજા સમાચાર

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા

August 2, 2025
દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ
તાજા સમાચાર

દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ

August 2, 2025
સાઉથના અભિનેતા કલાભવન નવાસનું શંકાસ્પદ હાલતે મોત
તાજા સમાચાર

સાઉથના અભિનેતા કલાભવન નવાસનું શંકાસ્પદ હાલતે મોત

August 2, 2025
Next Post
જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા

ભાવનગરના સ્વામી. ગુરૂકુળના કોઠારી સ્વામીની પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ભાવનગરના સ્વામી. ગુરૂકુળના કોઠારી સ્વામીની પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.