Monday, January 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત હવે સંપૂર્ણ આત્મનિર્ભર દેશ : પિયુષ ગોયલ

ભારત હવે ટેરિફમાં છૂટ નહીં, રોકાણ અને રોજગાર ઉપર પણ ફોકસ કરી રહ્યું છે

dharmendravaghela by dharmendravaghela
2025-08-09 11:55:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકાએ ભારત પર લાદેલા 50 ટકા ટેરિફથી સમગ્ર દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાથોસાથ ભારત-અમેરિકા વચ્ચે સ્થપાયેલા વર્ષો જૂના સંબંધો પર નકારાત્મક અસર પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે.આવા સમયે દેશના કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે ભારતને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું આહ્વાન કર્યું છે. એક ઇન્ટરવ્યુમાં પીયૂષ ગોયલે જણાવ્યું છે કે, ‘હજારો વર્ષોથી પરિવર્તનનો અનુભવ કરતું ભારત હવે એક આત્મનિર્ભર દેશ બની ગયો છે.’તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે મીડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “ભારત દર વર્ષે 6.5 ટકાના વૃદ્ધિ દર સાથે વધી રહ્યું છે. ભારત એક મજબૂત અને આત્મવિશ્વાસી દેશ છે. કેન્દ્ર સરકાર વેપારમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે પહેલા જ અનેક પગલાં ભરી ચૂકી છે.

આ વર્ષે ભારતની નિકાસ પાછલા વર્ષ કરતા વધારે હશે. ભારત આજે વૈશ્વિક વિકાસમાં 16 ટકાનો ફાળો આપી રહ્યો છે. વિશ્વમાં હવે ડિગ્લોબલાઈઝેશન નથી થઈ રહ્યું. પરંતુ દેશ હવે પોતાના વ્યાપારિક રસ્તે અને ભાગીદારોને ફરીથી નક્કી કરી રહ્યો છે.”યુરોપીય મુક્ત વેપાર સંગઠનના(ઈએફટીએ) દેશો અંગે પીયુષ ગોયલે જણાવ્યું કે, “ભારતને માત્ર ટેરિફમાં જ છૂટ નથી જોઈતી. પરંતુ દેશ હવે રોકાણ અને રોજગાર પર પણ ફોકસ કરી રહ્યો છે. આપણે હવે ચાર ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી છીએ અને દુનિયાની સૌથી વધારે ઝડપે વધનારી અર્થવ્યવસ્થા છીએે.

ભારતમાં સૌથી વધારે યુવાનો છે. જ્યારે અન્ય દેશોમાં વયોવૃદ્ધ લોકોની સંખ્યા વધારે છે. ઈએફટીએ દેશ ભારતમાં 100 અરબ ડોલરનું રોકાણ કરશે. જેનાથી ભારતમાં 10 લાખ પ્રત્યક્ષ રીતે અને 50 લાખ લોકો પરોક્ષ રીતે રોજગાર મેળવશે. આ કરાર 1 ઓક્ટોબરથી લાગૂ પડશે.”

Tags: atmanirbhar countryindiapiyush goel
Previous Post

ભારતીય રેલવેની સિદ્ધિ : ૩૫૪ વેગન સાથેની ૪.૫ કિમી લાંબી માલગાડી દોડાવી

Next Post

પીએમ મોદીની ચીન મુલાકાત બંને દેશોની મિત્રતા અને એકતાને વધુ મજબૂત બનશે

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી
તાજા સમાચાર

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી

January 19, 2026
ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯
તાજા સમાચાર

ચાંદીનો ભાવ વધીને ત્રણ લાખની પાર : સોનાના ભાવમાં પણ ઉછાળો

January 19, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ

January 19, 2026
Next Post
પીએમ મોદીની ચીન મુલાકાત બંને દેશોની મિત્રતા અને એકતાને વધુ મજબૂત બનશે

પીએમ મોદીની ચીન મુલાકાત બંને દેશોની મિત્રતા અને એકતાને વધુ મજબૂત બનશે

કાળાતળાવ ગામના વૃધ્ધ ખેડૂત પર હુમલો કરનાર આરોપીને ગામમાં લઇ જઈ તપાસ હાથ ધરાઈ

કાળાતળાવ ગામના વૃધ્ધ ખેડૂત પર હુમલો કરનાર આરોપીને ગામમાં લઇ જઈ તપાસ હાથ ધરાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.