Friday, December 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્રના યવતમાલમાં રેલવે નિર્માણ સ્થળે ખાડામાં ડૂબી જતાં 4 બાળકનાં કરુંણ મોત

ભારે વરસાદને કારણે ડેમ અને નદીઓ છલકાઈ ગઈ છે, જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

dharmendravaghela by dharmendravaghela
2025-08-21 11:48:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. એવામાં બુધવારે મહારાષ્ટ્રના

યવતમાલ જિલ્લાના દારવ્હા શહેરમાં રેલવે ફ્લાયઓવરના નિર્માણ માટે ખોદવામાં આવેલા ખાડામાં

ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી ચાર બાળકોનાં મોત થયાં છે.પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક

બાળકોની ઉંમર 10 થી 14 વર્ષની હતી અને આ ઘટના દારવ્હા રેલવે સ્ટેશન પાસે બની હતી. આ

દરમિયાન, નાસિક અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ડેમ અને નદીઓ છલકાઈ

ગઈ છે, જેના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાળકો ફ્લાયઓવરના બાંધકામ સ્થળ નજીક રમી રહ્યા હતા.

થાંભલા લગાવવા માટે ખોદવામાં આવેલો મોટો ખાડો વરસાદના પાણીથી ભરાઈ ગયો હતો. એવી

આશંકા છે કે બાળકો રમતા રમતા તેમાં પડી ગયા અથવા કદાચ તરવાનો પ્રયાસ કરતા હતા, જેમાં

તેઓ નિષ્ફળ રહ્યા અને તેમનું મોત થયું.મૃતક બાળકોની ઓળખ રિહાન અસલમ ખાન (13), ગોલુ

પાંડુરંગ નારનવરે (10), સૌમ્યા સતીશ ખડસન (10) અને વૈભવ આશિષ બોધલે (14) તરીકે થઈ છે.

પીટીઆઈ અનુસાર, આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પોલીસ આ મામલે

તપાસ કરી રહી છે. આ સાથે જ પ્રશાસને બાંધકામ કંપનીની બેદરકારીની પણ તપાસ શરૂ કરી છે.

Tags: 4 children dieMaharashtrayavatmal
Previous Post

Peluang Menang Maksimal dengan Bonus Istana Casino yang Menarik

Next Post

ચીન પર સકંજો કસવો હોય તો ભારત સાથે સંબંધ સુધારો

dharmendravaghela

dharmendravaghela

Related News

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત
તાજા સમાચાર

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત

December 5, 2025
US સાંસદોની પ્રતિબંધોની માંગ વચ્ચે મુનીર બન્યા CDF, ધરપકડમાંથી મુક્તિ
આંતરરાષ્ટ્રીય

US સાંસદોની પ્રતિબંધોની માંગ વચ્ચે મુનીર બન્યા CDF, ધરપકડમાંથી મુક્તિ

December 5, 2025
ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં ઉશ્કેરાયેલા કન્યાના ભાઈએ જાનૈયાઓ ઉપર કાર ચડાવી
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં ઉશ્કેરાયેલા કન્યાના ભાઈએ જાનૈયાઓ ઉપર કાર ચડાવી

December 5, 2025
Next Post
ચીન પર સકંજો કસવો હોય તો ભારત સાથે સંબંધ સુધારો

ચીન પર સકંજો કસવો હોય તો ભારત સાથે સંબંધ સુધારો

ઓનલાઇન ગેમ્સ નિયંત્રિત બિલ પાસ થતા 400 કંપનીઓ બંધ થઈ જશે, બે લાખ લોકો નોકરી  ગુમાવશે

ઓનલાઇન ગેમ્સ નિયંત્રિત બિલ પાસ થતા 400 કંપનીઓ બંધ થઈ જશે, બે લાખ લોકો નોકરી ગુમાવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.