Thursday, August 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત પોતાની નીતિ નહીં બદલે તો અમેરિકા કડક વલણ અપનાવશે

ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ રશિયા યુક્રેન યુધ્ધને મોદીનું યુદ્ધ ગણાવ્યું

dharmendravaghela by dharmendravaghela
2025-08-28 12:15:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન રાજદૂત અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ ભારત અને રશિયા વચ્ચેના

તાજેતરના ક્રૂડ ઓઇલ કરાર અંગે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભારત દ્વારા

ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીએ રશિયાના આક્રમણને પ્રોત્સાહન આપ્યું છે અને અમેરિકન

કરદાતાઓ પર ભારે બોજ નાખ્યો છે.
નવારોએ રશિયા-યુક્રેન સંઘર્ષને ‘મોદીનું યુદ્ધ’ ગણાવ્યું અને ચેતવણી આપી કે, જો ભારત આ નીતિ ચાલુ

રાખશે તો અમેરિકાને તેના પર કડક વલણ અપનાવવું પડશે. જો ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાનું

બંધ કરશે તો અમેરિકાના ટેરિફમાં 25% રાહત મળી શકે છે.

એક ઇન્ટરવ્યુમાં નવારોએ કહ્યું કે, ‘ભારત અસ્પૃશ્ય નથી અને શાંતિનો માર્ગ આંશિક રીતે ભારતમાંથી

પસાર થાય છે. નવારોનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે

બુધવારે (27 ઓગસ્ટ) ભારતમાંથી આવતા માલ પર 50% ટેરિફ લાદ્યો હતો, જે પશ્ચિમી દબાણ છતાં

ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીને રોકવા માટે લાદવામાં આવ્યો છે.

Tags: indiapeter navarro blame modiUSAwar
Previous Post

આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા

Next Post

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

dharmendravaghela

dharmendravaghela

Related News

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો
તાજા સમાચાર

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

August 28, 2025
આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા
તાજા સમાચાર

આજની વૈશ્વિક વ્યવસ્થામાં, વેપાર, રોકાણ અને નાણાંકીય તેજીને હથિયાર બનાવવામાં આવ્યા

August 28, 2025
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
તાજા સમાચાર

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

August 28, 2025
Next Post
વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

વિરારની ઇમારત દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૫ થયો

સિહોર પંથકના બે શખ્સની વલસાડ જિલ્લામાંથી ચોરાયેલ ટોરસ ટ્રક સાથે ધરપકડ

સિહોર પંથકના બે શખ્સની વલસાડ જિલ્લામાંથી ચોરાયેલ ટોરસ ટ્રક સાથે ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.