Saturday, September 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છત્તીસગઢમાં સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં 10 નક્સલી ઠાર

1 કરોડનું ઈનામ હતું તે મનોજ પણ સામેલ, નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓનું આત્મસમર્પણ

dharmendravaghela by dharmendravaghela
2025-09-12 12:09:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં 10

નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે

ગરિયાબંદમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને વચ્ચે-વચ્ચે

ગોળીબારમાં કેટલાક નક્સલીઓ માર્યા ગયા હોવાની શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલીઓમાં સીસી સભ્ય મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ પણ

સામેલ છે, જેમને સંગઠનનો મોટો ચહેરો માનવામાં આવતો હતો. સુરક્ષા દળોની આ કાર્યવાહીને નક્સલ

વિરોધી કાર્યવાહીમાં મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ એમ પણ

કહ્યું હતું કે ગુરુવાર સવારથી ગારિયાબંદમાં નક્સલ વિરોધી કાર્યવાહી થયેલ.જ્યારે, છત્તીસગઢના

નારાયણપુર જિલ્લામાં 16 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. આ નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ

અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું. નારાયણપુરના પોલીસ અધિક્ષક રોબિન્સન ગુરિયાએ જણાવ્યું હતું

કે તમામ 16 નક્સલીઓ નીચલા સ્તરના કેડર હતા અને જનતા સરકાર, ચેતના નાટ્ય મંડળી અને

માઓવાદીઓની પંચાયત મિલિશિયાના સભ્યો સહિત વિવિધ એકમો સાથે સંકળાયેલા હતા.

Tags: 10 naxalites killedchhattisgarhencounter
Previous Post

લખનઉમાં સરકારી બસ ખીણમાં ખાબકી,પાંચ લોકોના મોત, અનેકને ઇજા

Next Post

15માં ઉપરાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરતા સીપી રાધાકૃષ્ણન

dharmendravaghela

dharmendravaghela

Related News

સુરતમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી મુંબઈની બદલે જલગાંવ ટ્રેક પર ઉપડી
તાજા સમાચાર

સુરતમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી મુંબઈની બદલે જલગાંવ ટ્રેક પર ઉપડી

September 13, 2025
કોંગ્રેસના સમયમાં હેલ્થકેર પર બહુ ટેક્સ હતો: PM મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના સમયમાં હેલ્થકેર પર બહુ ટેક્સ હતો: PM મોદી

September 13, 2025
સટ્ટાકીય આકર્ષણ વધતાં સોના-ચાંદીમાં ભારે ઉછાળો
તાજા સમાચાર

સટ્ટાકીય આકર્ષણ વધતાં સોના-ચાંદીમાં ભારે ઉછાળો

September 13, 2025
Next Post
15માં ઉપરાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરતા સીપી રાધાકૃષ્ણન

15માં ઉપરાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરતા સીપી રાધાકૃષ્ણન

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, કાર્યકરોને નેતૃત્વ અને સંગઠનના પાઠ શીખવાડશે!

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, કાર્યકરોને નેતૃત્વ અને સંગઠનના પાઠ શીખવાડશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.