Friday, October 31, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

ટ્રેલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે થયો અકસ્માત, નવને ઇજા

dharmendravaghela by dharmendravaghela
2025-09-15 12:15:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યા દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી બસને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અકસ્માત નડ્યો

છે. જેમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમજ નવ લોકો ઘાયલ થયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ

છત્તીસગઢના છે.જે અયોધ્યા દર્શન કરીને કાશી વિશ્વનાથના દર્શન માટે જઈ રહ્યા હતા. આ દુર્ઘટનાનાની

વિગત મુજબ બસ સવારે ત્રણ વાગ્યે લાઇન બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સિહીપુર પહોંચી. જ્યાં

ટ્રેલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે બસ અથડાઈ હતી.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી હતી. તેમજ બચાવ કાર્ય શરુ

કરવામાં આવ્યું હતું. જેમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યા ચાર શ્રદ્ધાળુઓને ડોક્ટરે

મૃત જાહેર કર્યા હતા. જયારે અન્ય શ્રદ્ધાળુઓની સારવાર ચાલી રહી છે. આ બસમાં કુલ 50 શ્રદ્ધાળુઓ

હતા.જૌનપુરના પોલીસ અધિક્ષક અકસ્માત બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ચાર લોકોના મૃત્યુની

પૃષ્ટિ કરી હતી.તેમજ જણાવ્યું હતું કે ચારે મૃતક છત્તીસગઢના રહેવાસી છે.જયારે નવ લોકો ઘાયલ છે.

તેમની હોસ્પિટલમાં યોગ્ય સારવાર ચાલી રહી છે. આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે.

Tags: BUs accidentjonpurup
Previous Post

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

Next Post

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ
તાજા સમાચાર

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ

October 31, 2025
કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી

October 31, 2025
ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી
તાજા સમાચાર

ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી

October 31, 2025
Next Post
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

પોલારપુર ગામના બ્રેઈન ડેડ યુવાનના ફેફસા હૃદય અને કિડનીનું દાન કરવામાં આવ્યું

પોલારપુર ગામના બ્રેઈન ડેડ યુવાનના ફેફસા હૃદય અને કિડનીનું દાન કરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.