Thursday, October 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અફઘાન સરકાર ઉપર ભારતનું વર્ચસ્વ કાબુલથી આદેશ થતા ડીલ અટકી

પાકિસ્તાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના ભારત પર વાહિયાત આરોપો

dharmendravaghela by dharmendravaghela
2025-10-29 11:56:05
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ બાદ હંગામી ધોરણે સીઝફાયર થયું હતું. જોકે તે બાદ અનેક બેઠકો છતાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ રહ્યું નથી. બંને વચ્ચે સમાધાન કરાવવા માટે તુર્કીયે મધ્યસ્થી બનવા આવ્યું છે. એવામાં હવે પાકિસ્તાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ ભારત પર આરોપો લગાવી રહ્યા છે.

ખ્વાજા આસિફે બણગાં ફૂંકતા કહ્યું, કે ‘બંને પક્ષો વચ્ચે કરાર થવાનો જ હતો પરંતુ કાબુલથી આદેશના કારણે ડીલ થઈ શકી નહીં. કાબુલમાં બેઠેલા લોકોને દિલ્હી કંટ્રોલ કરે છે. અફઘાનિસ્તાનની સરકારમાં ભારતનું વર્ચસ્વ વધી ગયું છે. ભારત પોતાની હારનો બદલો લેવા માટે કાબુલનો ઉપયોગ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનની સરકારમાં એવા તત્વો છે જે ભારતના મંદિરોનો પ્રવાસ કરી આવ્યા છે.’

તાલિબાનને ખુલ્લી ધમકી આપતા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું, કે કોઈએ ઈસ્લામાબાદ તરફ ઊંચી નજર કરીને જોયું તો તેની આંખો કાઢી લઈશું. પાકિસ્તાનમાં ફેલાતા આતંકવાદ માટે અફઘાનિસ્તાન જ જવાબદાર છે અને દિલ્હીની કઠપૂતળી છે. છેલ્લા ચાર વર્ષથી અફઘાનિસ્તાન આતંકવાદીઓની મદદ કરી રહ્યું છે. ઈસ્લામાબાદ પર હુમલો કરવાનું કોઈએ વિચાર્યું તો પણ પાકિસ્તાન 50 ગણો જવાબ આપશે.

Tags: indian afghanistan friendsheepkhwaza aasifpakistan
Previous Post

ભાવનગરના વડવા નેરા વિસ્તારમાં આવેલ જુનવાણી મકાનનો કેટલોક હિસ્સો તુટી પડ્યો

Next Post

બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

આંધ્રપ્રદેશને ધમરોળી ઓડિશામાં પ્રવેશ્યું મોન્થા વાવાઝોડું
તાજા સમાચાર

આંધ્રપ્રદેશને ધમરોળી ઓડિશામાં પ્રવેશ્યું મોન્થા વાવાઝોડું

October 29, 2025
અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ
તાજા સમાચાર

અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ

October 29, 2025
બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત

October 29, 2025
Next Post
બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત

બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત

અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ

અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.