Wednesday, November 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને શૈક્ષિક મહાસંઘનો ઉગ્ર વિરોધ

શિક્ષકોને BLOની કામગીરીના ઓર્ડર થયા જેમાં હાજર ન રહેનાર સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાશે

dharmendravaghela by dharmendravaghela
2025-11-05 12:25:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઈલેક્શન કમિશનની જાહેરાત બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રીવિઝનની એટલે

કે મતદાર યાદીના ખાસ વેરિફિકેશનની કામગરી શરૂ કરવામાં આવી છે ત્યારે રાજ્યભરના પ્રાથમિક

સ્કૂલોના શિક્ષકોને બીએલઓ(બુથ લેવલ ઓફિસર)ની કામગીરીના ઓર્ડર થઈ ગયા છે. પરંતુ જેમાં

મીટિંગમાં બીએલઓ તરીકે હાજર ન રહેનાર સામે ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને

શૈક્ષણિક સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
શિક્ષકોને બુથ લેવલ ઓફિસર તરીકેની સોંપાયેલી કામગીરીમાં ગેરહાજર રહે તો ધરપકડ વોરન્ટ ઈશ્યૂ

કરવાના નિયમને લઈને શૈક્ષિક મહાસંઘે ઉગ્ર વિરોધ નોંધાવતા આ મુદ્દે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ

પણ કરી છે. શૈક્ષિક સંઘે આ નિયમ દૂર કરવા અથવા આ પ્રથા બંધ કરવાની માંગ કરીને બીએલઓની

કામગીરી માત્ર શિક્ષકોને જ ન આપી અન્ય સંવર્ગના કર્મચારીઓને પણ આપવા રજૂઆત કરી છે.
શૈક્ષિક સંઘે રજૂઆત કરી છે કે જો કોઈ શિક્ષક-કર્મચારી કોઈ ખાસ કે અન્ય કારણોસર કામગીરી-મીટિંગમાં

હાજર ન રહે તો તેની સામે ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરવાનો નિયમ ગુલામપ્રથા જેવી પ્રથા છે. શિક્ષક

સિવાયના અન્ય કોઈ કર્મચારી દ્વારા ભૂલ થાય તો ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયો હોય તેવુ ધ્યાનમાં નથી

ત્યારે શિક્ષકો સામે જ આવો અન્યાય કેમ? શિક્ષકોનું સમાજમાં સન્માન જળવાઈ રહે તે માટે આ પ્રથા

દૂર થવી જોઈએ.

Tags: blogujaratvirodh
Previous Post

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના ભોંયરામાં બ્લાસ્ટ

Next Post

ગંગા ન્હાવા જતા 8 શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન હેઠળ કચડાયા!

dharmendravaghela

dharmendravaghela

Related News

ગંગા ન્હાવા જતા 8 શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન હેઠળ કચડાયા!
તાજા સમાચાર

ગંગા ન્હાવા જતા 8 શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન હેઠળ કચડાયા!

November 5, 2025
પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના ભોંયરામાં બ્લાસ્ટ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના ભોંયરામાં બ્લાસ્ટ

November 5, 2025
ખૈબર પખ્તુનખ્વામાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા
આંતરરાષ્ટ્રીય

ખૈબર પખ્તુનખ્વામાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા

November 5, 2025
Next Post
ગંગા ન્હાવા જતા 8 શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન હેઠળ કચડાયા!

ગંગા ન્હાવા જતા 8 શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન હેઠળ કચડાયા!

ભાવનગરમાં માર્કેટીંગ પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સની ધરપકડ

ભાવનગરમાં માર્કેટીંગ પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.