Saturday, November 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંજાબના પૂર્વ DGP અને મંત્રી સામે CBI દ્વારા FIR

મૃતક અખ્તર અને તેના પરિવાર વચ્ચે અણબનાવ હતો : પુત્રની હત્યાનો આરોપ

dharmendravaghela by dharmendravaghela
2025-11-07 12:41:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પંજાબના ભૂતપૂર્વ પોલીસ વડા મોહમ્મદ મુસ્તફા અને તેમનાં પત્ની પંજાબના પૂર્વ મંત્રી રઝિયા સુલતાનાના પુત્ર અકીલ (35)નું 16 ઓક્ટોબરે પંચકુલામાં અવસાન થયું હતું. જોકે, અગાઉ અકીલે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કર્યા હતા. જેમાં તેણે પોતાના પિતા મોહમ્મદ મુસ્તફાના પોતાની પત્નિ સાથે શારીરિક સંબંધો હોવાનો આક્ષેપ કર્યો હતો. અંતે મોહમ્મદ મુસ્તફા અને રઝિયા સુલતાના દીકરાની હત્યાના કેસમાં ફસાયા હતા. હવે, CBI દ્વારા આ દંપતિ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ પંજાબના ભૂતપૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફા, તેમના પત્ની અને પંજાબના ભૂતપૂર્વ જાહેર બાંધકામ મંત્રી રઝિયા સુલ્તાના, અને અન્ય લોકો વિરુદ્ધ તેમના પુત્ર અકીલ અખ્તર (35)ની “હત્યા” ના સંદર્ભમાં FIR નોંધી છે. CBIના પ્રવક્તાએ આ અંગે માહિતી આપી હતી. FIR મુજબ, મૃતક અખ્તર અને તેના પરિવાર વચ્ચે અણબનાવ હતો. અકીલ અખ્તર 16 ઓક્ટોબરના રોજ હરિયાણાના પંચકુલામાં મનસા દેવી મંદિર પાસે સેક્ટર 4માં આવેલા તેમના નિવાસસ્થાને શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આંતરિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકીલ અખ્તરના જમણા હાથ પર કોણીથી લગભગ 7 સેન્ટિમીટર નીચે સિરીંજનું નિશાન જોવા મળ્યું હતું.

Tags: fir against ex dgpPunjab
Previous Post

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત

Next Post

ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત

November 7, 2025
દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો
તાજા સમાચાર

દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો

November 7, 2025
પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન
તાજા સમાચાર

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન

November 7, 2025
Next Post
ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

ભાવનગરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

ભાવનગરના ચાવડીગેટમાં દારૂ પકડવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી – ચારની ધરપકડ

ભાવનગરના ચાવડીગેટમાં દારૂ પકડવા ગયેલી પોલીસ સાથે ઝપાઝપી - ચારની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.