Friday, November 21, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોધરામાં રહેણાંકી મકાનમાં આગ લાગતા પરિવારના ચાર સભ્યોના મોત

દોશી પરિવાર સગાઈના પ્રસંગમાં વાપી જવાનો હતો તે પહેલા વહેલી સવારે સર્જાઈ કરુણ ઘટના

dharmendravaghela by dharmendravaghela
2025-11-21 12:21:47
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બામરોલી રોડ સ્થિત ગંગોત્રીનગર-૨માં આજે વહેલી સવારે રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત નિપજ્યા છે.

મળતી માહિતી મુજબ, મકાનમાં આગ લાગ્યા બાદ ગૂંગળામણના કારણે દોષી પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. જેમની ઓળખ કમલભાઈ દોષી (૫૦), દેવલબેન દોષી (૪૫), કમલ દોષી (૨૪) અને રાજ દોષી ( ૨૨) તરીકે થઈ છે. મૃતક કમલ દોષી જ્વેલર્સનો વ્યવસાય કરતા હતા. આ કરૂણ ઘટનાથી જૈન સમાજ સહિત સમગ્ર ગોધરા શહેરમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. દુઃખદ વાત એ છે કે, આજે જ મૃતક પુત્ર દેવ કમલ દોષીની સગાઈ માટે આ પરિવારને વાપી જવાનું હતું. પરંતુ સગાઈના પ્રસંગ પહેલા જ આખા પરિવારે અગ્નિકાંડમાં જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી હતી, જ્યારે પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખેસડ્યા છે. જોકે, હજુ સુધી મકાનમાં આગ કયા કારણોસર લાગી તે વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

Tags: aaggodharahome
Previous Post

ભાવનગર શહેર ભાજપ કાર્યાલયમાં નવા બનાવવામાં આવેલ વિભાગનું ઉદ્દઘાટન

dharmendravaghela

dharmendravaghela

Related News

બિહારના મુખ્યમંત્રી તરીકે ૧૦મી વખત નીતીશકુમારની તાજપોશી
તાજા સમાચાર

બિહારના મુખ્યમંત્રી તરીકે ૧૦મી વખત નીતીશકુમારની તાજપોશી

November 20, 2025
ઉત્તર પ્રદેશ સપાના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશ સપાના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન

November 20, 2025
રશિયન જાસૂસી જહાજ બ્રિટિશ જળસીમામાં ધૂસી જતા તણાવની સ્થિતિ સર્જાઈ
આંતરરાષ્ટ્રીય

રશિયન જાસૂસી જહાજ બ્રિટિશ જળસીમામાં ધૂસી જતા તણાવની સ્થિતિ સર્જાઈ

November 20, 2025

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.