Wednesday, November 26, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીનગરમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓની એનઆઇએએ કસ્ટડી લીધી

દિલ્હી વિસ્ફોટ કેસની ખૂટતી કડીઓ મેળવવાનો રાષ્ટ્રીય તપાસ એજન્સીનો પ્રયાસ

dharmendravaghela by dharmendravaghela
2025-11-26 11:57:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. જે અંતર્ગત હવે ગુજરાત એટીએસે

ગાંધીનગરથી ઝડપેલા ત્રણ આતંકીઓની કસ્ટડી એનઆઈએ એ લીધી છે. આ ત્રણ આતંકી હાલ આઠ

દિવસના રિમાન્ડ પર છે. એનઆઈએ ટ્રાન્સફર વોરંટથી આતંકીઓ કસ્ટડી લીધી છે. આ આતંકીઓની

પાસેથી મળી આવેલા મોબાઈલમાંથી પાકિસ્તાન કનેક્શન પ્રકાશમાં આવ્યું છે. જેમાં 73 સાગરીતો

તેમના સંપર્કમાં હતા.

જયારે એનઆઈએ દ્વારા આ આતંકીઓની પૂછતાછ કરવામાં આવશે. તેમજ દિલ્હી વિસ્ફોટ કેસની ખૂટતી

કડીઓને મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ આ આતંકીઓ ક્યા સંગઠન સાથે સંકળાયેલા છે

તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપી સાથે શું કનેક્શન હતું તેની પણ

તપાસ કરાશે.

ગુજરાત એટીએસ દ્વારા 9 નવેમ્બરના રોજ ધરપકડ કરાયેલા ત્રણ આંતકીઓ અને અન્ય કેદીઓ વચ્ચે

18 નવેમ્બરના રોજ સાબરમતી જેલમાં વિવાદ થયો હતો. આ વિવાદે મારામારીનું સ્વરુપ ધારણ કરી

લીધું હતું. જેના પગલે પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી છે. જેમાં મળતી માહિતી મુજબ ત્રણ

આતંકી પૈકી એક આતંકીને અન્ય ત્રણ કેદીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેની બાદ ઝઘડો થતાં આ

ત્રણ કેદીઓએ એક આતંકીને માર માર્યો હતો. આ દરમિયાન આતંકીને આંખમાં ઇજા પહોંચી છે.

Tags: gandhinagar terroristNIA
Previous Post

કમ્પ્યુટર બનાવતી એચ.પી.કંપની વધુ છ હજાર કર્મચારીઓની છટણી કરશે

Next Post

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની કાર નહેરમાં ખાબકતા પાંચના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા
તાજા સમાચાર

હિંમતનગરમાં ટ્રક અને રોડ રોલર વચ્ચે અકસ્માતમાં ઇજનેર સહિત ચારના મોત

November 26, 2025
ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની કાર નહેરમાં ખાબકતા પાંચના મોત
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની કાર નહેરમાં ખાબકતા પાંચના મોત

November 26, 2025
કમ્પ્યુટર બનાવતી એચ.પી.કંપની વધુ છ હજાર કર્મચારીઓની છટણી કરશે
આંતરરાષ્ટ્રીય

કમ્પ્યુટર બનાવતી એચ.પી.કંપની વધુ છ હજાર કર્મચારીઓની છટણી કરશે

November 26, 2025
Next Post
ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની કાર નહેરમાં ખાબકતા પાંચના મોત

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની કાર નહેરમાં ખાબકતા પાંચના મોત

નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

હિંમતનગરમાં ટ્રક અને રોડ રોલર વચ્ચે અકસ્માતમાં ઇજનેર સહિત ચારના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.