Wednesday, December 24, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશ ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા મક્કમ

વચગાળાની સરકારના નાણાકીય સલાહકારે દેશની વેપારનીતિ મામલે ભારત તરફી વલણ સ્પષ્ટ કર્યું

dharmendravaghela by dharmendravaghela
2025-12-24 12:09:12
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા, હિન્દુઓની હત્યા અને ભારત-વિરોધી જુવાળ વચ્ચે, હવે બાંગ્લાદેશના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. વચગાળાની સરકારના નાણાકીય સલાહકાર સલેહુદ્દીન અહેમદે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ‘મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસ ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધોને સુધારવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.’ તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું શાસન આર્થિક હિતોને રાજકીય બયાનબાજીથી અલગ રાખીને ભારત સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

સરકારી ખરીદી પરની સલાહકાર પરિષદની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા, સલેહુદ્દીન અહેમદે કહ્યું, ‘મુખ્ય સલાહકાર ભારત સાથેના રાજદ્વારી સંબંધોને બહેતર બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. તેમણે આ સંબંધમાં ઘણા સંબંધિત પક્ષો સાથે ચર્ચા પણ કરી છે.’ જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું યુનુસે ભારતના અધિકારીઓ સાથે સીધી વાત કરી છે, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે, એવું થયું નથી, પરંતુ તેમણે આ મુદ્દા સાથે જોડાયેલા લોકોનો સંપર્ક કર્યો છે.

અહેમદે ભારપૂર્વક જણાવ્યું કે, ‘અમારી વ્યાપાર નીતિ રાજકીય વિચારોથી પ્રભાવિત નથી થતી. જો ભારતથી ચોખાની આયાત કરવી વિયેતનામ કે અન્ય જગ્યાઓ કરતાં સસ્તી પડે, તો આર્થિક દ્રષ્ટિએ ભારતથી જ ખરીદવું યોગ્ય રહેશે.’ તેમણે આ વાત પર ભાર મૂક્યો કે બાંગ્લાદેશે મંગળવારે જ ભારત પાસેથી 50,000 ટન ચોખા ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેને તેમણે ‘સારા સંબંધો બનાવવાની દિશામાં એક પગલું’ ગણાવ્યું હતું

Tags: india bangladesh relationsaheluddin ahmed
Previous Post

ઈસરોએ કોમ્યુનિકેશન સેટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકી ઇતિહાસ રચ્યો

Next Post

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર ૨૬ સનદી અધિકારીઓની ફેરબદલી

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર ૨૬ સનદી અધિકારીઓની ફેરબદલી
તાજા સમાચાર

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર ૨૬ સનદી અધિકારીઓની ફેરબદલી

December 24, 2025
ઈસરોએ કોમ્યુનિકેશન સેટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકી ઇતિહાસ રચ્યો
તાજા સમાચાર

ઈસરોએ કોમ્યુનિકેશન સેટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકી ઇતિહાસ રચ્યો

December 24, 2025
તુર્કીએમાં વિમાન દુર્ઘટના લીબિયાના સૈન્ય વડા સહિત સાતના મોત
આંતરરાષ્ટ્રીય

તુર્કીએમાં વિમાન દુર્ઘટના લીબિયાના સૈન્ય વડા સહિત સાતના મોત

December 24, 2025
Next Post
ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર ૨૬ સનદી અધિકારીઓની ફેરબદલી

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર ૨૬ સનદી અધિકારીઓની ફેરબદલી

સોનગઢ અને અમદાવાદમાં ચોરી કરનાર બે તસ્કરની મુદ્દામાલ સાથે ધરપકડ

સોનગઢ અને અમદાવાદમાં ચોરી કરનાર બે તસ્કરની મુદ્દામાલ સાથે ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.