Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

યુક્રેન કટોકટી, વૈશ્વિક સુરક્ષા પરિસ્થિતિઓ અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વધતા તણાવ જેવા વિષયોની સાથોસાથ મહત્વના કરાર પણ થશે

dharmendravaghela by dharmendravaghela
2026-01-12 12:02:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની ચર્ચા ફક્ત દ્વિપક્ષીય મુદ્દાઓ સુધી મર્યાદિત રહેશે નહીં. યુક્રેન કટોકટી, વૈશ્વિક સુરક્ષા પરિસ્થિતિઓ અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વધતા તણાવ જેવા વિષયો પર પણ ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં રાજકીય અને લશ્કરી ઉથલપાથલ ચાલી રહી છે.

આ મુલાકાતનો મુખ્ય એજન્ડા ભારતીય નૌકાદળ માટે છ અત્યાધુનિક સબમરીન ખરીદવાનો પ્રસ્તાવ છે. આ સોદો આશરે રૂ.52,500 કરોડનો હોવાનું જાણવા મળે છે. આ કરારમાં જર્મનીની અગ્રણી સંરક્ષણ કંપની, થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ અને ભારતની માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ વચ્ચે ભાગીદારી શામેલ હોઈ શકે છે. આ સોદો ભારતની દરિયાઈ શક્તિને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

  • સબમરીન સોદાથી ભારત માટે મહત્વપૂર્ણ
  • સબમરીન સોડાથી સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં વધારો થશે.
  • ભારતીય નૌકાદળની તાકાત અને ક્ષમતામાં વધારો થશે.
  • સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવવામાં આવશે.
  • ભારતને અદ્યતન જર્મન સબમરીન ટેકનોલોજી પ્રાપ્ત થશે.
  • હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત થશે.
Tags: Ahmedabadmodi merz meeting
Previous Post

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

Next Post

અક્વાડા ગામના યુવાનની હત્યા મામલે એક સગીર સહીત ચાર શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
અક્વાડા ગામના યુવાનની હત્યા મામલે એક સગીર સહીત ચાર શખ્સની ધરપકડ

અક્વાડા ગામના યુવાનની હત્યા મામલે એક સગીર સહીત ચાર શખ્સની ધરપકડ

ભાવનગરમાં ભક્તિબાગ ઉપાશ્રય ખાતે જૈન દર્શન એક્સ્પોનું આયોજન

ભાવનગરમાં ભક્તિબાગ ઉપાશ્રય ખાતે જૈન દર્શન એક્સ્પોનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.