Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતને મળશે નવો હાઈ-સ્પીડ કોરિડોર : બદલાઈ જશે ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-02-02 12:09:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક મોટી જાહેરાત કરતા થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રોજેક્ટના પ્રથમ પેકેજ અંતર્ગત 105.8 કિમી લાંબા છ-લેન એક્સેસ-કંટ્રોલ્ડ હાઈવેનું નિર્માણ કરવામાં આવશે. ઓગસ્ટ 2024 માં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈ-સ્પીડ કોરિડોરનો આ એક મહત્વપૂર્ણ હિસ્સો છે.

મળતી વિગતો અનુસાર, કુલ 214 કિમી લાંબો આ આખો કોરિડોર ₹10,534 કરોડના મૂડી ખર્ચે તૈયાર થવાનો છે. આ એક્સપ્રેસવે અમૃતસર-જામનગર ઈકોનોમિક કોરિડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે જેવા બે મોટા રાષ્ટ્રીય કોરિડોરને જોડવાનું કામ કરશે. આ જોડાણને કારણે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી મહારાષ્ટ્રના જેએનપીટી (JNPT) જેવા બંદરો સુધી માલસામાનની હેરફેર અત્યંત સરળ અને ઝડપી બનશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કોરિડોર તૈયાર થવાથી થરાદ અને અમદાવાદ વચ્ચેનું અંતર 20% ઘટશે અને મુસાફરીના સમયમાં અંદાજે 60% જેટલો મોટો ઘટાડો થશે.

માત્ર વેપાર જ નહીં, પરંતુ આ એક્સપ્રેસવે પ્રવાસન ક્ષેત્રે પણ ક્રાંતિ લાવશે. આનાથી રાજસ્થાનના મેહરાનગઢ કિલ્લા અને દિલવાડા મંદિર તેમજ ગુજરાતના અંબાજી મંદિર અને રાણી કી વાવ જેવા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો સુધી પહોંચવું પ્રવાસીઓ માટે વધુ સુલભ બનશે. ટેન્ડર પ્રક્રિયા મુજબ, બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 19 માર્ચ, 2026 નક્કી કરવામાં આવી છે અને બીજા જ દિવસે એટલે કે 20 માર્ચે બિડ ખોલવામાં આવશે.

Tags: gujarattendertharad ahmedabad greenfield expressway
Previous Post

ઉત્તર ભારત સહિત નવ રાજ્યોમાં બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી

Next Post

Elevate Your Trades with Raydium Swap Efficiency

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post

Elevate Your Trades with Raydium Swap Efficiency

નારી ગામ પાસેથી રૂ।. ૧૯ લાખ ૪૪ હજારની કિંમતનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.