ભાવનગર,તા.4
મહી પરીએજ (GWIL) હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે મેન્ટેનન્સની કામગીરી હાથ પરાયેલ હોવાથી ભાવનગર શહેરને મળતો પાણી સપ્લાય અનિયમિત રહેવાનો હોવાના લીધે આગામી તા.૦૬ને શુક્રવાર તથા તા.૦૭ને શનિવારનાં રોજ તરસમિયા ફિલ્ટર આધારીત વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.
તા.૬/૦૨/૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૧૦ કલાક બાદનો પાણી સપ્લાય બંધ રહેનાર વિસ્તારો
♦ વર્ધમાનનગર ESR આધારિત આસ્થા ઓમ શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા(ભરતનગર), તખ્તેશ્વર રેસીડન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, ♦તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસીડન્સી-૧-૨-૩-૪, તરસમીયા ગામ, અધેવાડા સોસાયટી વિસ્તાર
દિલબહાર ESR આધારિત કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન અને તેની આજુ-બાજુના વિસ્તારો, સાગવાડી અને તેની આજુ-બાજુના વિસ્તાર, રામનગર, ખોડીયાર હોલ અને તેની આજુ-બાજુના વિસ્તાર, શિવપાર્ક, KPES સ્કુલ પાછળના વિસ્તાર, અવધનગર, ગોકુળધામ, હરિઓમનગર, નીલમણીનગર, પટેલ પાર્ક, કબીર આશ્રમ, શાંતિનગર વગેરે વિસ્તાર
♦બાલયોગીનગર ESR આધારિત- સુભાષનગર- રાજપૂત વાડા- ગાયત્રીનગર- આવાસ યોજના ઘોધારોડ- અકવાડા – અખિલેશ સોસાયટી – વગેરે વિસ્તાર
તા.૭/૨/૨૦૨૬, શનીવારના રોજ સવારે ૪-૦૦ કલાક થી સવારે ૧૦-૦૦ કલાક સુધીનો પાણી સપ્લાય બંધ રહેનાર વિસ્તારો
♦ વર્ધમાનનગર ESR આધારિત ભરતનગર જુના બે માળિયા- સિંગલીયા(ભરતનગર) શિવ પાર્વતી-હરિઓમનગર- શ્રીનાથજીનગર-૧-૨, કૌશલ્યા પાર્ક –કૈલાશનગર-અધવાડા ગામતળ- વગેરે વિસ્તાર
♦ દિલબહાર ESR આધારિત હિલડ્રાઈવ- સિંધુનગર-આઝાદનગર- ઇસ્કોન મેગાસીટી- માધવબાગ વગેરે વિસ્તાર
♦બાલયોગીનગર ESR આધારિત ગાયત્રીનગર- ખારસી વિસ્તાર-બરસાના-સ્વપ્નશિલ્પ- શીધ્ધીવિનાયક સોસાયટી વગેરે વિસ્તાર.
