Tuesday, August 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ

ઓઇલ રિફાઇનરીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતા નફા પર અંકુશ મેળવવા નિર્ણય

dharmendravaghela by dharmendravaghela
2026-08-04 12:10:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થતી અસ્થિરતા અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, સરકારે પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF)ના નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં મોટો વધારો કરી દીધો છે.
સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં ફેરફાર કરવામાં આવ્યા જેમાં પેટ્રોલ નિકાસ શુલ્કમાં પ્રતિ લીટર રૂ.1નો વધારો કરવામાં આવ્યો છે. હવે પેટ્રોલ પર નિકાસ શુલ્કપ્રતિ લીટર રૂ.2.5થી વધીને રૂ. 3.5 થઈ ગયું છે.ડીઝલના નિકાસ પર સૌથી મોટો ફટકો પડ્યો છે. SAED અને અન્ય ટેક્સ મળીને ડીઝલ પર લગભગ રૂ. 10પ્રતિ લીટર સુધીનો વધારો કરાયો છે, જેનાથી હવે કુલ શુલ્ક રૂ. 25.5 થઈ ગયું છે વિમાનોમાં વપરાતા ઈંધણ પર નિકાસ શુલ્ક રૂ. 7.5 પ્રતિ લીટર વધારીને રૂ. 22 કરી દેવામાં આવ્યું છે, જે પહેલા રૂ. 14.5 પ્રતિ લીટર હતું.
આ ટેક્સ ભારતની અંદર વેચાતા પેટ્રોલ-ડીઝલ પર નહીં, પરંતુ ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલીયમ કે હિન્દુસ્તાન પેટ્રોલીયમ જેવી રિફાઇનિંગ કંપનીઓ દ્વારા વિદેશમાં નિકાસ કરાતા તેલ પર લગાવવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રિફાઇનરીઓ વધુ નફો કમાવવાના ચક્કરમાં દેશ બહાર તેલ ન મોકલી દે અને દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત ન સર્જાય. આ સાથે જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતા નફા પર અંકુશ મેળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

Tags: indiaPetrol dieselwindfall tax
Previous Post

તા.8-10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર

dharmendravaghela

dharmendravaghela

Related News

તા.8-10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
તાજા સમાચાર

તા.8-10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર

August 4, 2026
ભારતમાં અનેક WhatsApp એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક
તાજા સમાચાર

ભારતમાં અનેક WhatsApp એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક

August 4, 2026
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 109 તાલુકાઓમાં મેઘમહેર
તાજા સમાચાર

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 109 તાલુકાઓમાં મેઘમહેર

August 4, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.