‘મારે તથા મારા પરિવાર ને દૂર દૂર સુધી ચીકીના ધંધાને કોઈ લેવાદેવા નથી’ અંબાજીના પ્રસાદ અંગેના વાયરલ મેસેજ મામલે રજની પટેલનો ખુલાસો
મોહનથાળ બંધ કરાવવા મામલે વિવિધ સંગઠનો વિરોધ વ્યક્ત કરી રહી છે તેમજ અંબાજીમાં વર્ષો જૂની પરંપરા પ્રમાણે મોહનથાળનો જ પ્રસાદ...









