aaspassdaily

aaspassdaily

મુલાયમ સિંહ માટે UPમાં પ્રાર્થનાઓનો દોર, ICUમાં ચાલી રહી છે સારવાર

મુલાયમ સિંહ માટે UPમાં પ્રાર્થનાઓનો દોર, ICUમાં ચાલી રહી છે સારવાર

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક છે. ડૉક્ટરોની ટીમ...

આચાર્ય દેવવ્રત બની શકે છે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ ! ઇલાબેન ભટ્ટનું રાજીનામું

આચાર્ય દેવવ્રત બની શકે છે ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ ! ઇલાબેન ભટ્ટનું રાજીનામું

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટ કે જેઓનું રાજીનામું આખરે સ્વીકારાયું છે. ઉલ્લેખનીય છે કે, ઇલાબેન ભટ્ટે અગાઉ બીમારીના કારણે રાજીનામું...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

કોર્પોરેશનના અધિકારી સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો

અમદાવાદમાં રસ્તે રખડતા ઢોરના કેસમાં આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. રખડતા ઢોરને અંકુશમાં રાખનારા અધિકારીઓ...

મહાઅષ્ટમીના દિવસે 35 હજાર દીવાઓની કરાઇ આરતી: અર્ધનારેશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી

મહાઅષ્ટમીના દિવસે 35 હજાર દીવાઓની કરાઇ આરતી: અર્ધનારેશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી

રાજ્યના પાટનગરમાં કલ્ચરલ ફોરમ દ્વારા સોમવારે મહાઅષ્ટમીના દિવસે યોજાતી આરતીમાં અર્ધનારેશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. બે વર્ષ પછી આ મહાઆરતીનું...

મને એવું લાગે છે કોંગ્રેસ ગાંડી થઈ છે: સી આર પાટીલ

મને એવું લાગે છે કોંગ્રેસ ગાંડી થઈ છે: સી આર પાટીલ

ઉના શહેરનાં ત્રિકોણબાગ પાસે આવેલ રાવણાવાડીમાં પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડનાં આગેવાની હેઠળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉનામાં કાર્યકર્તા મહાસંમેલન...

જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશકની ગળું કાપીને હત્યા

જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશકની ગળું કાપીને હત્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય (3-5 ઓક્ટોબર) મુલાકાત વચ્ચે સોમવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે....

ગરબા રમતા લોકો પર પથ્થરમારો,પોલીસકર્મી સહિત 6 લોકો ઇજાગ્રસ્ત

ગરબા રમતા લોકો પર પથ્થરમારો,પોલીસકર્મી સહિત 6 લોકો ઇજાગ્રસ્ત

ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. નવરાત્રીના તહેવારમાં ગરબા રમવા બાબતે એક સમુદાયના...

Page 698 of 828 1 697 698 699 828