aaspassdaily

aaspassdaily

સંતોના વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ

સંતોના વિવાદ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPSનો કોર્સ ભણાવવાનો નિર્ણય રદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BAPS કોર્સને લઇ મહત્વનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, છેલ્લા એક-બે દિવસ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના...

‘બધા વેચાઈ ગયા’, જ્ઞાનવાપી કેસમાં કોર્ટના ચુકાદા બાદ મુસ્લિમ પક્ષની નારાજગી

‘બધા વેચાઈ ગયા’, જ્ઞાનવાપી કેસમાં કોર્ટના ચુકાદા બાદ મુસ્લિમ પક્ષની નારાજગી

ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી પરિસરમાં પૂજા-અર્ચનાની મંજૂરી આપવાથી જોડાયેલા કેસની સુનાવણીને લઇને જિલ્લા કોર્ટે સોમવારે મહત્વનો નિર્ણય આપ્યો છે....

બંદર-શિપીંગ કેન્દ્રીય મંત્રી સોનોવાલને આવકારતા લીલા ગૃપના ચીફ મેનેજીંગ ડાયરેકટર કોમલકાંત શર્મા

બંદર-શિપીંગ કેન્દ્રીય મંત્રી સોનોવાલને આવકારતા લીલા ગૃપના ચીફ મેનેજીંગ ડાયરેકટર કોમલકાંત શર્મા

બંદર, શિપીંગ અને જળમાર્ગોનો હવાલો સંભાળતા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ ઘોઘા, દિનદયાળ પોર્ટ, અલંગ...

‘હું ક્રિકેટ નહીં જોઉં’, કોંગ્રેસના મુસ્લિમ નેતાએ ટીમ ઈન્ડિયાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ

‘હું ક્રિકેટ નહીં જોઉં’, કોંગ્રેસના મુસ્લિમ નેતાએ ટીમ ઈન્ડિયાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ

ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમની પસંદગીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કિશનગંજ જિલ્લાના બહાદુરગંજ વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય તૌસીફ આલમે અલગ એંગલ આપ્યો...

દેશમાં બનશે સોલર એનર્જીથી ચાલતા ઈલેક્ટ્રીક હાઈવે

દેશમાં બનશે સોલર એનર્જીથી ચાલતા ઈલેક્ટ્રીક હાઈવે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું હતું કે, સરકાર સૌર ઊર્જાથી ચાલતા ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવા પર...

અમરેલીના કાંટમાં ગામે ચાલી રહ્યું હતું ક્લબ, 47 લાખના મુદ્દામાલ સાથે 23 ઝડપાયા

અમરેલીના કાંટમાં ગામે ચાલી રહ્યું હતું ક્લબ, 47 લાખના મુદ્દામાલ સાથે 23 ઝડપાયા

અમરેલી સ્ટેટ મોનિટરિંગ સેલે કાંટમાં ગામે રેડની કાર્યવાહી કરી હતી. જેમાં એક મકાનમાં ચાલી રહેલી ક્લબમાં 23 જુગારીઓ સાથે 47...

સિકંદરાબાદમાં ઇલેક્ટ્રિક બાઈક શો રૂમમાં આગથી 8ના મોત

સિકંદરાબાદમાં ઇલેક્ટ્રિક બાઈક શો રૂમમાં આગથી 8ના મોત

તેલંગાણાની રાજધાની હૈદરાબાદની પાસે આવેલા સિકંદરાબાદમાં એક ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં ગઈ કાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. જાણવામાં આવી રહ્યું...

જ્ઞાનવાપી -શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટે હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કર્યો

જ્ઞાનવાપી -શ્રૃંગાર ગૌરી મામલામાં કોર્ટે હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કર્યો

યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટમાંથી ચુકાદો આવી ચુક્યો છે. જેમાં હિન્દુ પક્ષની અરજીનો સ્વિકાર કર્યો છે. અને અંજૂમન ઈંતજામિયા...

વડાપ્રધાનનો કાર્યક્રમ ઘડાતા જવાહર મેદાનમાં પ્રોફેશનલ રાસ ગરબાના આયોજન પર પૂર્ણવિરામ

વડાપ્રધાનનો કાર્યક્રમ ઘડાતા જવાહર મેદાનમાં પ્રોફેશનલ રાસ ગરબાના આયોજન પર પૂર્ણવિરામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦મીએ ભાવનગર આવી રહ્યા છે અને તેમની સભા સહિતના કાર્યક્રમો માટે જવાહર મેદાન - ગધેડિયા ફિલ્ડની પસંદગી...

Page 730 of 828 1 729 730 731 828