dharmendravaghela

dharmendravaghela

ત્રણ દિવસમાં 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં

એક સપ્તાહમાં હૃદયરોગના હુમલાને કારણે 22 લોકોના મોતના કારણો શોધવા નિર્દેશો

ગુજરાતમાં નવરાત્રિના ગરબા દરમિયાન અને તે પૂર્વે પણ યુવાન વયના નાગરિકોને હરતાં ફરતાં આવી જતા હૃદયરોગના હુમલાને કારણે થઇ રહેલા...

હું નરકમાંથી પસાર થઈને આવી છું…, હમાસની કેદમાંથી મુક્ત થયેલી મહિલાની આપવીતી

હું નરકમાંથી પસાર થઈને આવી છું…, હમાસની કેદમાંથી મુક્ત થયેલી મહિલાની આપવીતી

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે હમાસે હવે બંધકોને મુક્ત કરવાનું શરૂ કર્યું છે. હમાસે સોમવારે સાંજે બે વૃદ્ધ ઇઝરાયેલી મહિલાઓને મુક્ત કરી...

દહન પહેલા રાવણનું પૂતળું નીચે પડ્યું : મોટી દુર્ઘટના ટળી

દહન પહેલા રાવણનું પૂતળું નીચે પડ્યું : મોટી દુર્ઘટના ટળી

દિલ્હીમાં દશેરા નિમિત્તે ઘણી જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના દ્વારકાના રામલીલા મેદાનમાં પીએમ મોદીએ રાવણ પર...

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં મંગળવારનો દિવસ શક્તિ પ્રદર્શન અને આરોપ-પ્રત્યારોપનો દિવસ રહ્યો હતો. દશેરાના દિવસે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ...

પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ દુર્ઘટના મામલે મુખ્યમંત્રીએ આપ્યો તપાસનો આદેશ

જી.પી. ઈન્ફ્રાસ્ટ્રકચરના સાત ડિરેક્ટર અને ચાર એન્જિનિયર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

પાલનપુર આરટીઓ સર્કલ પર બની રહેલા બ્રિજ નીચે ઉભેલા રિક્ષામાં સવાર એક યુવક અને રિક્ષામાંથી ભાગવા જતા એક યુવકનું મોત...

નીતિ બનાવી અને બધાને સમાન રીતે લાગુ કરો

શાંત મણિપુરમાં અચાનક આ આગ કેવી રીતે લાગી? – મોહન ભાગવત

રેશિમબાગ મેદાનમાં RSS પ્રમુખ મોહન ભાગવતે કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. મોહન ભાગવતે કહ્યું- કેટલાક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ...

Page 1012 of 1017 1 1,011 1,012 1,013 1,017