dharmendravaghela

dharmendravaghela

2030 સુધીમાં જ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત

2030 સુધીમાં જ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત

છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાએ અનેક ઉપલબ્ધિ મેળવી છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારતને વૈશ્વિક...

જસ્ટિન ટ્રૂડો ભારત સાથેના સંબંધોની કિંમત સમજી શક્યા નથી – પિયરે પોઈલિવ્રે

જસ્ટિન ટ્રૂડો ભારત સાથેના સંબંધોની કિંમત સમજી શક્યા નથી – પિયરે પોઈલિવ્રે

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપો બાબતે ભારત અને કેનેડાના સંબંધો વણસી ગયા છે. કેનેડાના કન્ઝર્વેટીવ પાર્ટીના પ્રમુખ અને...

સાળાએ બનેવીને ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરતાં ખળભળાટ

સાળાએ બનેવીને ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરતાં ખળભળાટ

આ વર્ષે સુરતમાં નવરાત્રિ લોહિયાળ સાબિત થઈ છે. નવરાત્રિ દરમિયાન સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળ્યો છે. રાંદેરના પાલનપુર પાટિયા...

ડાયમંડ બુર્સમાં એકસાથે 983 ઓફિસમાં કુંભ સ્થાપના

ડાયમંડ બુર્સમાં એકસાથે 983 ઓફિસમાં કુંભ સ્થાપના

સુરતનું ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગજગત માટે એક માઈલસ્ટોન સમાન બની ગયું છે. ત્યારે દશેરાના પવિત્ર તહેવારે ડાયમંડ બુર્સની 983 ઓફિસમાં...

બાલા ત્રિપુરા સુંદરી – બહુચર માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર

બાલા ત્રિપુરા સુંદરી – બહુચર માતાજીને પહેરાવાયો 300 કરોડનો નવલખો હાર

બાલા ત્રિપુરા સુંદરી મા બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નિત નવા...

વી. કે. પાંડિયને લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ

વી. કે. પાંડિયને લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકના અંગત સચિવ વી.કે. પાંડિયને સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. ઓડિશા કેડરના 2000 બેચના IAS અધિકારી...

ચીને રક્ષા મંત્રી અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાનને પદ પરથી બરતરફ કર્યા

ચીને રક્ષા મંત્રી અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાનને પદ પરથી બરતરફ કર્યા

ચીને લી શાંગફુને રક્ષા મંત્રી અને સ્ટેટ કાઉન્સિલરના પદ પરથી હટાવી દીધા છે. નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિ, દેશના ટોચના...

Page 830 of 837 1 829 830 831 837